SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२३८॥ कल्पमञ्जरी टीका वा एकदाऽवसत् । एतेषु स्थानेषु तथाप्रकारेषु अन्येषु स्थानेषु वा वसन् श्रमणो भगवान् महावीरो रात्रिन्दिवं यतमानोऽप्रमत्तः समाहितोऽध्यायत्। तत्र तस्योपसर्गा नीताः अनेकरूपाश्चाऽऽसन् , तद्यथा-संसर्पकाश्च ये प्राणास्ते, अथवा-पक्षिणो भगवन्तम् औपसर्गयन् । प्रभुरूपमोहिताः खियश्च भगवन्तमौपसर्गयन् । शक्तिहस्तका ग्रामरक्षकाच किमप्यवदन्तं भगवन्तं चोरशङ्कया शस्राभिघातेन उपासर्जयन्। भगवान् तान् सर्वानुपर्मान् सम्यगध्यसहत । अथ च ऐहलौकिकाम् पारलोकिकान् अनेकरूपान् प्रियान् अप्रियान् शब्दान् अनेकरूपाणि भीमादिरूपाणि अनेकरूपान् सुरभिदुरभिगन्धान , विरूपरूपान् स्पर्शान् सदासमितः रतिम् अरतिमभिभूय अवादि सन् सम्यग् अध्यासीत। सभाओं में, कभी प्रपाओं में, कभी मूनी दुकानों में, कभी कारखानों में, कमी पलाल के पुंजों में, कमी धर्मशालाओं में, कभी आरामागारों में, कभी बगीचों के घरों में, कभी नगर में, कभी श्मशान में, कभी सूने घरों में, और कभी वृक्षों के नीचे उतरे । इन स्थानों में अथवा इसी प्रकार के अन्य स्थानों में रहते हुए श्रमण भगवान महावीर रात-दिन यतना करते हुए, अप्रमत्त और समाधियुक्त रहे । इन स्थानों पर भगवान् को अनेक प्रकार के उपसर्ग हुए। वे इस प्रकार-संसर्पण करने वाले सर्प आदि जो पाणी थे, उन्हों ने तथा पक्षियों ने भगवान् को उपसर्ग किया। शक्तिनामक शस्त्र हाथ में लिये हुए ग्रामरक्षक कुछ भी न बोलते हुए भगवान् को चोर समझ कर शस्त्र का आघात करके उपसर्ग देते थे। भगवान् ने उन सभी उपसगों को अच्छी तरह समभाव से सहन किया। और इहलोक और परलोक संबंधी अनेक प्रकार के पिय एवं अप्रिय शब्दों को, विविध प्रकार के भयंकर आदि रूपों को, भाति-भांति की सुगंध-दुर्गध को तथा तरह-तरह के स्पर्शों को, પ્રપાઓમાં, સૂની દુકાનમાં, કારખાનાઓમાં, ઘાસની ગંજીમાં, ધર્મશાળાઓમાં, આરામગૃહમાં નગરમાં, શમશાન ભૂમિમાં, સના ઘરમાં,અને વૃક્ષની નીચે હતાં. આ સ્થાને અને એવા જ પ્રકારનાં અન્ય સ્થાનેમાં, શ્રમણ ભગવાન મહાવીર, યતના પૂર્વક, અપ્રમત્ત દશા અને સમાધિમાં રહેતા હતા. આવા સ્થાનોમાં, ભગવાનને અનેક પ્રકારના ઉપસર્ગો થતા હતા આ ઉપસર્ગો કેવા પ્રકારના હતા તે જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે હલનચલન કરવાવાળા પ્રાણીઓ અને પક્ષીઓ પોતાની રીતે તેમને કષ્ટ આપતા. જંગલ અને આવા નિજન સ્થાનેની મુલાકાત લેતી હલકી કેટીની સ્ત્રી, ભગવાનના દેદાર ઉપર મેહ પામી, છે તેમને ક ઉપાવતી. રવરક્ષણને માટે હાથમાં કુહાડી લઈ કરનાર ગ્રામજને મૌન ધારણ કરવાવાળા ભગવાન મહાવીરને ચાર સમજી, તેમને કહાહીને માર મારતા ભગવાન આ ગામડીયાના કષ્ટ સહન કરી લેતા. આલેક અને પરલેક भगवतो. विहारस्थानवर्णनम् । ।।सू०९॥ ।।२३८|| શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy