SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥२२१॥ 國貿局資獎賞賞演 Relate नगर्या द्विद्विमाक्षपणेन स्थितः ३ । चतुर्थ चातुर्मासं चतुर्मासक्षपणेन पृष्ठचम्पायां स्थितः ४ । पञ्चमं चातुर्मासं भद्रिकायां नगर्या चतुर्मासक्षपणेन स्थितः ५ । षष्ठं पुनचातुर्मासं भद्रिकायां नगर्यो नानाविधाभिग्रहयुक्तेन चातुर्मासिकतपसा स्थितः ६ । सप्तमं चातुर्मासमालम्भिकायां नगर्या चातुर्मासिकतपसा स्थितः ७ । अष्टमं चातुर्मासं राजगृहे नगरे चातुर्मासिकतपसा स्थितः ८ ।। ०८९ ।। टीका – “तए णं से समणे" इत्यादि । ततः खलु स श्रमणो भगवान् महावीरो नावः = नौकातः अवतरति, अवतीर्य महारण्ये= महाटव्यां शून्यागारे जनरहितगृहे रात्रि के = सम्पूर्णरात्रावधि के कायोत्सर्गे स्थितः । तत्र खलु भगवतः -श्रीमहावीरस्वामिनोऽन्तिके = निकटे पूर्वरात्रापररात्रकालसमये = मध्यरात्रे मायी मायावी मिथ्याइसी प्रकार प्रभु तीसरे चातुर्मास में चम्पा नगरी में दो-दो मासखमण करके स्थित हुए ( ३ ) | चौथे चातुर्मास में चार मास के चौमग्सी तप के साथ पृष्ठचम्पा में स्थित हुए (४) । पाँचवें चौमासे में भद्रिका नगरी में चौमासी तपस्या के साथ स्थित हुए (५) । छठे चातुर्मास में भद्रिका नगरी में नाना प्रकार के अभिग्रहों से युक्त चौमासी तप के साथ स्थित हुए (६) । सातवें चौमासे में आरंभिका नगरी में चौमासी तप के साथ स्थित हुए (७) | आठवें चौमासे में राजगृह नगर में चौमासी तपस्या के साथ स्थित हुए (८) ॥०८९|| टीका का अर्थ -- तदनन्तर श्रमण भगवान् महावीर नौका से नीचे उतरे और उतर कर महाअटवी में जाकर एक शून्य मकान में सम्पूर्ण रात्रि तक के कायोत्सर्ग में स्थित हुए। वहाँ भगवान् महावीर स्वामी के समीप, पूर्वरात्रि - अपररात्रिकाल के समय अर्थात् मध्यरात्रि में एक मायावी और मिथ्याથયું. જેને જેને ઘેર ભગવાનને માસખમણના પારણે અતિ ભાવપૂર્વક આહાર મળ્યા તેને તેને ઘેર પાંચ દિવ્યા પ્રગટ થયા.૨, ત્રીજું ચાતુર્માસ પ્રભુએ ચંપાનગરીમાં કર્યું. અહીં પ્રભુએ ખબ્જે ‘માસખમણુ’ તપ આદર્યાં ને ધમ ધ્યાનમાં પોતાના સમય વિતાવતા.૩, ચેથું ચામાસુ પૃચ’પાનગરીમાં જ કર્યું અને ત્યાં ચાર માસનું ચૌમાસી તપ કર્યું.૪, પાંચમું ચાતુર્માંસ ભદ્રિકા નગરીમાં ચોમાસી તપસ્યા સાથે પુરૂ કર્યું.૫, આજ નગરીમાં છઠ્ઠું ચામાસુ વિવિધ પ્રકારના અભિગ્રહ અને ચૌમાસી તપ સાથે પરિપૂર્ણ કર્યું.૬, સાતમું ચામાસુ આલ'ભિકા નગરીમાં પસાર કર્યું. ત્યાં પણ તેઓએ ચોમાસી તપની આરાધના કરી.૭, આઠમું ચાતુર્માસ રાજગૃહી નગરીમાં ઉપર પ્રમાણેની તપસ્યા સાથે સમાપ્ત કર્યુ..૮ (સ્૦૮૯) ટીકાના અ—અપાર વેદનાઓને સહન કર્યા પછી પણ તેમનું મન શાંત અને નિર્જન ભૂમિમાં જવા આતુર હતું તેથી નૌકામાંથી સહિસલામત ઉતરી કોઇ એક અરણ્ય તરફ પ્રયાણ કરતાં પડતર ઘર નજરમાં આવ્યું. ત્યાં રાતવાસો ગાળવા નિશ્ચય કરી ધ્યાનમગ્ન થયા, આ બધા દુઃખાની તિતિક્ષા પાછળ અસીમ સહનશક્તિ પ્રગટ શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 鄭感感 कल्प मञ्जरी टीका भगवत चातुर्मास वर्णनम्। ||म्०८९ ।। ॥२२१॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy