SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२२०॥ मञ्जरी एवं स सङ्गमो देवो जनपदविहार विहरन्तं भगवन्तं पश्चात् गत्वा पाण्मासी यावत् उपासर्गयत् तथापि प्रभोवैज्रऋषभनाराचसंहननत्वेन न प्राणहानिर्जाता। एवं खलु विहरन् भगवान् संवत्सरं साधिकं मासं सचेलकः ततः परमचेलको बभूव । कल्पततः खलु स श्रमणो भगवान् महावीरः पूर्वानुपूर्वी चरन् ग्रामानुग्राम द्रवन् द्वितीयं चातुर्मासं राजगृहस्य नगरस्य नालन्दाभिधाने पाटके मासमासक्षपणतपसा स्थितः। ततः खलु प्रथममासक्षपणपारणके टीका विजयश्रेष्ठिना भगवान् प्रतिलम्भितः१ । एवं द्वितीयपारणके नन्दश्रेष्ठिना, तृतीयपारणके मुनन्दश्रेष्ठिना, चतुर्थपारणके बहुलब्राह्मणेन प्रतिलम्भितः। सर्वत्र पञ्च दिव्यानि प्रादुर्भतानि २। एवं तृतीयं चातुर्मासं चम्पायां हो कर ही वे विचरते रहे। इस प्रकार उस संगम देवने जनपद-विहार करते हुए भगवान् के पीछे जाकर छह मास तक उपसर्ग किये । तथापि प्रभु का वजऋषभ नाराचसंहनन होने से प्राणहानी नहीं हुई। इस प्रकार विनरते हुए भगवान् एक मास अधिक एक वर्ष पर्यन्त सचेलक रहे । तत्पश्चात् अचेलक हो गये (१)। भगवततत्पश्चात् श्रमण भगवान् महावीर पूर्ववर्ती तीर्थकरों की परम्परा का अनुसरण करते हुए ग्रामानुग्राम विचरते चातुर्मासहुए, दूसरे चोमासे में राजगृह नगर के नालन्दा नामक पाडे में, मासखमण तपस्या के साथ स्थित हुए। वहाँ पहेले मासखमण के पारणक के दिन विजय शेठने आहारदान दिया। तपसश्च इसी प्रकार दूसरे पारणक के दिन नन्द शेठने तीसरे पारणक के दिन सुनन्द शेठने और वर्णनम् ।। चौथे पारणक के दिन को कोल्लाकसंनिवेश में बहुलब्राह्मणने आहार दिया । सब जगह पाँच दिव्य प्रकट हुए(२) सू०८९॥ સાગર પ્રભુએ નનથી પણ તે દેવનું યદ્દિચિત્ અશુભ ઈછયું નહિ. અને મૌનપણે ધર્મધ્યાનમાં જ લીન રહ્યા ઉપરના દુષ્ટ કાર્યને પણ ટપી જાય તેવા અઘેર દુષ્કાર્યો દ્વારા સંગમદેવે ભગવાનને ઉપસર્ગો આપ્યા. અને જ્યાં જ્યાં ભગવાન વિચરવા લાગ્યા ત્યાં ત્યાં સંગમ દેવે તેમની પાછળ પાછળ જઈ છ માસ સુધી અનેક અણુચિતવ્યા અને કલપનામાં પણ ન આવે તેવાં ઘણા જ દારૂણ દુઃખે આપ્યાં. છતાં પણ પ્રભુની પ્રાણહાની ન થઈ તેનું કારણ વજાત્રષભ નારાજ સંહનન હતું. આ પ્રકારે વિચરતાં મહાવીર ભગવાન દીક્ષિત થયા, બાદ તેર માસ સુધી સલક રહ્યા. ત્યારબાદ અલકપણે વિહાર કરવા લાગ્યા. ૧ પૂર્વતીથ"કરાની પરંપરા અનુસાર ગ્રામાનું ॥२२०॥ ગ્રામ વિચરવા લાગ્યા. બીજું ચા માસુ અતિ સુશાભિત રાજગૃહી નગરીના પ્રખ્યાત નાલંદા નામના પાડામાં કર્યું અહીં “મા ખમણ’નું તપ આદરી આમભાવે સ્થિર થયા. અહીં પ્રભુને પહેલા માસખમણનું પારણું વિજય શેઠને વેર ત્યાં થયું, બીજું પારણ" નંદ શેઠને ત્યાં, ત્રીજું પારણું સુનંદ શેઠને ઘેર અને ચોથું પારથ બહુલભ્રાત્પણને ત્યાં થયું. રીરિ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy