SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥२१२॥ 藏藏漢發 漫漫 टीका- 'तए णं' से समणे' इत्यादि । ततः = नागसेनगृहे पारणानन्तरं खलु स श्रमणो भगवान महावीरः ततः=तस्मात् उत्तरखाचालाभिधाद् ग्रामात् निर्गच्छति = निःसरति, निर्गत्य = निःसृत्य श्वेताम्बिकाया नगर्या मध्यमध्ये विहरमाणो गच्छन् यत्रैव प्रदेशे सुरभिपुरं नगरं तत्रैव उपागच्छति । तत्र = सुरभिपुरनगरसमीपे खलु पृथिव्याः पट्टशाटिकामिव = पट्टाम्बरायमाणाम्, सागरमिव = समुद्रमित्र उच्छलत्तरङ्गतरङ्गिताम् = उद्गच्छत्तरङ्गवतीम् गङ्गानदीम् उत्तरीतुकामः - पारंगन्तुमिच्छुः, भगवान तत्तीरे = गङ्गानदीतटे आगच्छत् । ततः = नदीतीरागमनानन्तरं खलु स भगवान् नाविकस्य अवग्रहेण = आज्ञया तस्यां नावि= नौकायां स्थितः = उपविष्टोऽभवत् । ततो नद्यां चलन्ती= तरन्ती सा नौः अगाधजले प्राप्ता = आगता । तत्र = अगाधजलमध्ये सुदंष्ट्रनामा एको नागकुमारदेवो न्यवसत् । ही समभाव प्रदर्शित किया। तत्पश्चात् नौका पर सवार सभी जनों ने भगवान् को अपना जीवनदाता और सकल जगत् के जीवों का रक्षक जान कर भक्ति और बहुमान के साथ उन की स्तुति की ||०८८|| टीका का अर्थ - नागसेन के घर पारणा करने के पश्चात् श्रमण भगवान् महावीर उस उत्तरवाचाल नामक ग्राम से निकले । निकल कर श्वेताम्बिका नगरी के बीचोबीच हो कर विचरते हुए जिस प्रदेश में सुरभिपुर नगर था वहीं पहुँचे। सुरभिपुर नगर के निकट पृथ्वी के पटाम्बर के समान तथा समुद्र के सदृश उछलती हिलोरों से हिलुरती हुई गंगा नदी को पार करने की इच्छा करने वाले प्रभु गंगा के किनारे पर पधारे। नदी किनारे आने के अनन्तर भगवान् नाविक की आज्ञा लेकर उस नौका में बिराजे। चलती - चलती नौका अगाध जल में आई। उस अगाध जल में सुदंष्ट्र नामक एक नागकुमार देव સમભાવ જ પ્રગટ કર્યાં. નૌકા સહીસલામત આવતાં તેની અંદર બેઠેલા મુસાફરોએ પ્રભુને જીવનદાતા માની તેમજ પ્રણીમાત્રના રક્ષક માની તેમની ભક્તિ અને બહુમાન કર્યા. (સૂ૦૮૮) ટીકાનો અ– અચાનક નાગસેનના પુણ્યના બળે તેના ઘેર પ્રભુનું પારણું થયું. ત્યારપછી પ્રભુ ઉત્તરવાચાલ ગામમાં ચાલી નીકળ્યા. ‘ઉત્તરવાચાલ’ગામથી સુરભિપુર જવામાં વચ્ચે શ્વેતાંબિકા નગરી આવતી હતી. રસ્તા નગરીની મધ્યમાં થઈને જ પસાર થતા હતા. સુરભિપુર નગરીની નજીકમાં થઈને હિલેાળા મારતી સફેદ દૂધ જેવી ગંગા નદી વહેતી હતી. આ નદી એળગીને સુરભિપુર નગરમાં પહોંચાય તેમ હતુ. લેકે આ કાંઠેથી સામે કાંઠે અવરજવર હાડકા દ્વારા કરી રહ્યા હતા. બન્ને સામસામે કાઠે આવેલાં ગામેાના તમામ જાતના વ્યવહાર નાવડાંએ મારફત જ ચાલી રહ્યો હતો. ભગવાન સામે કાંઠેના ગામે જવા ઇચ્છતા હતા તેથી તે નાવિકની રન્ત લઈ તેમાં બેસી ગયા. અહીં દરિયા જેવી વિશાલ ગંગા નદીમાં સુદ્ર નામના નાગકુમાર દેવ વસતા હતા. શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 海防通道,通通道宜强防 कल्पना मञ्जरी टीका गङ्गानद्यां भगवतः सुर्दष्ट्र देवकृती पसर्ग aणनम् । || सू० ८८|| ॥२१२॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy