SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे कल्पमञ्जरी ॥२१॥ टीका महावीरस्य पूर्वभवमित्राभ्यां कम्बल-शम्बलाभिधाभ्यां द्वाभ्यां वैमानिकदेवाभ्याम् अवधिना सुदंष्ट्राभिधनागकुमार देवकृत मुपसर्गमायोग्य तत्रागत्य तं निवार्य सा नौस्तीरे स्थापिता। ततस्तौ देवौ सुदंष्ट्रनागकुमारदेवं निर्भय॑ हन्तुमुद्यतौ ! करुणाईचित्तेन भगवता तौ निवारितौ। ततः खलु तौ द्वावपि देवौ निजरूवं प्रकटय्य भगवन्तं वन्देते नमस्यतः, वन्दित्वा नमस्यित्वा यस्या एव दिशः प्रादुर्भूतौ तामेव दिशं प्रतिगतौ। क्षमासागरो वीतरागो भगवान् उपसर्ग कारके सुदंष्ट्रदेवे क्रोधभावम् , उपकारकारकयोः कम्बल-शम्बलयो र्देवयोश्च रागभावं न किञ्चिदपि अकरोत् , उभयत्रापि समभावमदर्शयत् । ततः खलु नौस्थिताः सर्वे जना निजजीवनदातारं सकलजगज्जीवरक्षकं भगवन्तं ज्ञात्वा भक्तिबहुमानेनाऽस्तुवन् ॥ मू०८८॥ उस काल और उस समय में श्रमण भगवान् महावीर के पूर्वभव के मित्र कम्बल और शम्बल नामक दो वैमानिक देवों ने अवधिज्ञान से सुदंष्ट्र नामक नागकुमार देव के द्वारा किया हुआ उपसर्ग जाना। वे वहाँ आये और उसे रोक कर नौका किनारे पर रख दी। तत्पश्चात् उन दोनों देवों ने सुदंष्ट्र नागकुमार देव को फटकारा और वे स्वकृत अपराध का दण्ड देने को उद्यत हुए। मगर करुणामयचित्तवाले भगवान् ने उन्हे रोक दिया तब उन दोनों देवोंने अपना असली रूप प्रगट कर के भगवान् को वन्दना की, नमस्कार किया। वन्दना और नमकार करके जिस दिशा से प्रकट हुए थे, उसी दिशा में चले गये । क्षमा के सागर वीतराग भगवान् ने उपसर्ग करने वाले सुदंष्ट्र देव पर किंचित् भी द्वेष नहीं किया, और उपकार करने वाले कंबल शंबल देवों पर किंचित् भी राग नहीं किया। उन्हों ने दोनों पर તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વભવના કંબલ અને શબલ નામના બે વૈમાનિક દેવમિત્રોએ અવધિજ્ઞાન દ્વારા ભગવાન ઉપર વરસતી આ દુઃખની હેલી જાણી લીધી. “સુદં’, નામને નાગદેવ આ વિતક વરતાવી રહેલ છે તે પણ જ્ઞાનના પ્રભાવે જાણ્યું. આ બન્ને દેવમિત્રો ત્યાં આવ્યા અને ઓંકાને કિનારા પર સહીસલામત લઈ આવ્યા અને નાગકુમાર દેવને વધારે ઉપસર્ગ કરતા રોકી પાડો. ત્યારબાદ આ બને એ નાગકુમાર દેવને પડકાર્યો અને માર મારવા તૈયાર થયા; પરંતુ કરૂણાના સાગર ભગવાને આ બન્ને દેવેને તેમ કરતા રોકયા. દેએ પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને વંદન-નમસ્કાર કરી જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા. ક્ષમાના સાગર એવા વીતરાગી પ્રભુએ વિતક વિતાડના૨ સુદંષ્ટ્ર દેવ ઉપર જરા પણ દ્વેષ કર્યો નહિ; તેમ જ ઉપકાર કરવાવાળા કંબલ અને શંબલ દેવે પર જરા પણ અનુરાગ ભાવ કર્યો નહિ. ભગવાને બન્ને જણા ઉપર गङ्गानद्यां भगवतः सुदंष्ट्र देवकृतो पसर्ग वर्णनम्। म्०८८॥ ॥२१॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨.
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy