SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ श्रोकल्पसूत्रे ॥१६४॥ 麻油藏愛 【演變鮮 "रे भिक्षो ! किं मम बलीवर्दान् संगोप्य मया सह हास्यं करोषि ? भुङ्क्ष्व एतस्य फलम् " इति कथयित्वा यावद् भगवन्तं तर्जयितुं ताडयितुं च समुद्यतते तावद् दिवि शक्रस्याऽऽसनं चलति । ततः स शक्रो देवेन्द्रो देवराजोऽवधिना भगवत उपसर्गमाभुज्य मनुष्यलोके हव्यमागत्य तं गोपमेवमवादीत् - "हे भोः ! गोप ! अप्रार्थित पार्थक ! दुरन्तमान्तलक्षण ! हीनपुण्यचातुर्दशिक ! श्री ही धृतिकोर्तिपरिवर्जित ! अधर्मकामक ! अपुण्यकामक ! नरकनिगोदकामक ! अधर्मकाङ्क्षित ! अधर्मपिपासित ! अपुण्यकाङ्क्षित ! अपुण्यपिपासित ! नरकनिगोदकाङ्क्षित ! नरक निगोद पिपासित ! किमर्थमीदृशं पापकर्म करोषि ? यत् त्रिलोकनाथं त्रिलोकवन्दितं त्रिलोकसुखकरं त्रिलोकहितकरं भगवन्तमुपसर्जयसि" इति कृत्वा तं तर्जयितुं ताडयितुं हन्तुमुपाक्रमत । तद् दृष्ट्वा करुणा'अरे भिक्षु ! मेरे बैलों को छिपा कर क्या मेरे साथ उपहास करता है ? अच्छा ले, इस का फल चख ले।' इस प्रकार कह कर वह ज्यों ही भगवान् की तर्जना और ताड़ना करने को तैयार होता है, उसी समय स्वर्ग में शक्र का आसन चलायमान हुआ । तब शक्र देवन्द्र देवराज अवधिज्ञान से भगवान पर उपसर्ग आया जान कर तत्काल मनुष्यलोक में आये, और गुवाल से बोले- 'अरे गोप, अमार्थित के प्रार्थी, कुलक्षणी, होन-पुण्य, कृष्ण चतुर्दशी को जन्म लेने वाले, श्री ही धृति और कीर्ति से कोरे, अधर्म की कामना करने वाले, अपुण्य की कामना करने वाले, नरक - निगोद की कामना करने वाले, अधर्म के इच्छुक, अधर्म के प्यासे, अपुण्य के कामी, अपुण्य के प्यासे, नरक - निगोद की इच्छा करने वाले, नरक - निगोद के प्यासे, किस लिये यह पाप कर्म कर रहा है? तीन लोकके नाथ, तीन लोकके वन्दित, तीन लोक सुखकारी और तीन लोकके हितकारी भगवान् को उपसर्ग करता है ?" इस प्रकार कह कर આથી ગાવાળ ઘણા ગુસ્સે થયા :અને કોષથી ધમધમતા પ્રભુને કહેવા લાગ્યા— અરે ભિક્ષુ! શું તુ મારા બળદેને છૂપાવી રાખી મારી મશ્કરી કરવા માગતા હતા ? તા હવે તું આવી ક્રૂર મશ્કરીનુ ફળ ચાખ !' આમ ખેલી ભગવાનને મારવા તૈયાર થયા. આ સમયે સ્વર્ગમાં શક્રેન્દ્રનુ આસન ચલાયમાન થયું. આસન ચલિત થતાંની સાથે તેણે અવિધજ્ઞાનના ઉપયાગ મૂકયા. આ જ્ઞાન દ્વારા તેના જાણવામાં આવ્યું કે ભગવાન ઉપર ઉપસર્ગ આવ્યો છે તેથી તત્કાલ તે મનુષ્યલાકમાં ઉતરી આવ્યા અને ગેાવાળને કહેવા લાગ્યા— હું અપ્રાર્થિત પ્રાર્થી એટલે મૃત્યુના ચાહનાર, કુલક્ષણી, હીણપુણ્ય, કૃષ્ણ ચૌદશના જાયા, લક્ષ્મી, લજજા, ધૈર્ય અને કીતિથી વત, અધમ ઇચ્છુક અધમના પ્યાસા, પાપના કામી, પાપના પ્યાસા, નરક-નિગોદના ઇચ્છુક શા માટે આ પાપ કરી રહ્યો છે ? તું આ ત્રિલેાકીનાથ, ત્રિશ્લેક વંદિત, ત્રણે લેાકના હિતકારી અને સુખકારી એવા ભગવાનને દુઃખ શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका गोपकृती पसर्गनिवासुरणार्थमिन्द्रा 鮮鮮凍鮮麵 गमनम् । ॥सू०८१॥ ॥१६४॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy