SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प मूत्र मञ्जरी टीका अभिनिष्क्रमणसमये यद् भगवतः शरोरं सुगन्धिद्रव्येण चन्दनेन च चर्चितमासीत् तद्गन्धलुब्धा मुग्धाः सुगन्धप्रिया भ्रमरपिपीलिकादिजन्तवः-साधिकं चतुर्मास यावत् प्रभुशरीरेऽवलग्यावलग्य मांसं रुधिरं च अचूषन् , परं भगवता नो ते निवारताः। श्रीकल्प ततः पश्चात् द्वितीये दिवसे कोऽपि गोपो बलीवन् प्रभुसमीपे स्थापयित्वा प्रभुमकथयत्-" हे भिक्षो! ॥१६३॥ इमे मे बलीवा रक्षणीयाः, न कचिदपि गच्छेयुरि" ति कथयित्वा स गोपो भोजनपानार्थ निजगृहे गतः। भुक्तपीतः स प्रभुपार्श्व आगत्य बलीवनदृष्ट्वा तेषां गवेषणायाम् अहोरात्रं वनं वनम् अभ्रमत् , एवं गवेषणया यदा न लब्धा बलीवाः, तदा स प्रभुसमीपे आगच्छति, तत्र चरिततॄणांस्तृप्तान स्थितान् बलीवान् पश्यति, ततः खलु स गोप आशुरक्तः मिसमिसायमानः प्रभुमेवमकथयत् दीक्षा के समय भगवान् का शरीर सुगंधी द्रव्यों से तथा चन्दन से चर्चित था, अतः उस सुगंध के लोभी मुग्ध एवं सुगंधप्रिय भ्रमर आदि जन्तुओं ने चार मास से भी कुछ अधिक समय तक प्रभु के शरीर में चिपट-चिपट कर उनका मांस और रुधिर चूसा, परन्तु भगवान् ने उनका निवारण नहीं किया। तत्पश्चात् दूसरे दिन एक गुवाल अपने बैलों को प्रभु के समीप खड़ा करके प्रभु से बोला-'हे भिक्षो ! मेरे इन बैलों की रखवाली करना; ये कहीं चले न जाएँ।' इस प्रकार कह कर वह गुवाल भोजन पानी के निमित्त अपने घर चला गया। खा-पीकर वह प्रभु के पास आया। बैल दिखाई न दिये । तब वह दिन भर और रात भर सारे वन में बैलों के अन्वेषण में भटकता रहा। इस प्रकार अन्वेषण करने से जब बैल न मिले तो वह भगवान् के पास आया। उसने देखा-बैल वहीं घास खाकर तृप्त हुए बैठे हैं। तब वह गुवाल बहुत क्रुद्ध हुआ और मिसमिसाता हुआ प्रभु से इस प्रकार बोलाઆથી તે સુગંધના લોભી એવા ભ્રમર–કીડિઓ આદિ જંતુઓએ ચાર માસથી પણ વધારે વખત સુધી પ્રભુના શરીરે વળગી રહી તેમનું માંસ અને રૂધિર ચૂસ્યું, તે છતાં ભગવાને તેમને અટકાવ્યા નહિ, એક દિવસ એક ગોવાળ પિતાના બળદોને લઈને આવ્યા અને પ્રભુની પાસે ઉભા રાખી બે કે “હે ભિક્ષુ! તું આ મારા બળદનું રક્ષણ કરજે અને તે કયાંય ચાલ્યા જાય નહિ તે જોતો રહેજે,’ આ પ્રમાણે કહી ખાવા માટે ગોવાળ પિતાના ઘેર ચાલે ગયે. ખાઈપીને તે પ્રભુની પાસે આવ્યા ત્યારે બળદ તેના જેવામાં આવ્યા નહિ તેથી તેણે આ દિવસ ને રાત આખા વનમાં તેની શોધમાં વિતાવી. છતાં પણ બળદો નહિ મળવાથી તે ભગવાન SET પાસે આવી પહં. અહીં આવીને જોયું તો તેણે બળદને બેઠેલાં જોયાં અને તેઓ ઘાસ-ચાર વાગાળી રહૃાા હતા भगवतो गोपकृतो पसर्ग वर्णनम् । सामू०८१॥ ॥१६३॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy