SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प अक्षरशः सत्यं यथार्थम् , परन्तु मम आग्रहेण अनुरोधेनापि युष्माभिः द्वे वर्षेवर्षद्वयं यावत् गृहपासे अवश्य वस्तव्यम् वासः कर्तव्य इति । ततः खलु निश्चयज्ञानी 'वर्षद्वयावधि मम संसारवासोऽवशिष्टोऽस्ति' इति अवधिज्ञानेन निश्चयज्ञानवान् भगवान् श्रीवीरः निजभ्रातुः नन्दिवर्धनस्य एतम् इमं पूर्वोक्तम् अर्थ-विषयं श्रुत्वा सामान्यतः श्रवणगोचरीकृत्य निशम्य हदि विशेषतोऽवधार्य एवम् अनुपदं वक्ष्यमाणं वचनम् अवादीत-यदि एवम् भवान् कथयति तदा द्वे घर्षे यावत्-वर्षद्वयपर्यन्तं गृहवासे वसामि, किन्तु-अद्यप्रभृति-अद्याऽऽरभ्य गृहे मनिमित्तोम्मदर्थः आरम्भः ओदनादिपचनक्रिया समारम्भः तद्विशिष्टपचनक्रिया वा नो करणीयः, अहं साधुवृत्या मुनिजनवदाचरणेन स्थास्यामि-निवत्स्यामि । ततो नन्दिवर्धनो राजा तत् श्रीवीरवचनं प्रतीच्छति-स्वीकरोति । कल्पमञ्जरी ॥१२॥ टीका अभिनिष्कमणार्थ आग्रह से भी आप को दो वर्ष तक गृहवास में अवश्य रहना चाहिए। . तब निश्चयज्ञानी अर्थात् 'दो वर्ष तक मेरा संसार-वास शेष है। ऐसा अवधिज्ञान से जानने वाले भगवान् श्रीवीरने अपने भाई नन्दिवर्धन की इस बात को सुनकर तथा हृदय में विशेषरूप से धारण कर । के इस प्रकार कहा-अगर आप ऐसा कहते हैं तो दो वर्ष तक गृहवास में रहता हूँ, किन्तु आज से घर में मेरे निमित्त आहारादि का पचन-पाचन-रूप आरंभ-समारंभ नहीं होना चाहिए। मुनियों जैसी चर्या से निवास करूँगा। तब नन्दिवर्धन राजाने वीर भगवान् के वचनों को स्वीकार किया। नन्दिवर्धनेन सह संवाद પણ મારા અનુરોધ-આગ્રહથી મારા દુઃખને હળવું કરવા પણ તમારે બે વર્ષ સંસારમાં અવશ્ય ખેંચી नये." નિશ્ચયજ્ઞાની પ્રભુએ જ્ઞાનના પ્રભાવે જોયું કે હજી બે વર્ષ સુધી મારે સંસારમાં રહેવાનું બાકી છે, ત્યારે પિતાના ભાઈ નન્દિવર્ધનની આ વાતને પાછી ન ઠેલતાં હદયમાં વિશેષરૂપે ધારીને કહ્યું “ વડિલ બંધુ ! આપની જે એમ ઈચ્છા છે તે બે વર્ષ સુધી હું ગૃહવાસમાં તે રહીશ, પણ આજથી ઘરમાં મારા નિમિત્તે આહાર વિગેરેના પચન-પાચન રૂ૫ આરંભ-સમારંભ થ જોઈએ નહિ. હું મુનિઓ જેવી ચર્યાથી નિવાસ કરીશ, કાળાં વાદળમાં દૃશ્યમાન થતી તેજરેખા જેવી પ્રભુની વાણી સાંભળી રાજા નન્ટિવર્ધનને ટાઢક વળી અને એટલેથી સંતોષ માની પ્રભુનાં આ વચનોને સ્વીકાર કર્યો. ॥१२॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy