SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥११८॥ MARKETE PEESLEEKAL भगवता कथितम्-अम्बापितृभगिनीभ्रातृसम्बन्धोऽस्य जीवस्य अनन्तवारं जातः, अतोऽत्र नो प्रतिबन्धः कर्तव्य इति । नन्दिवर्धनेनोक्तं- भ्रातः ! यद् युष्माभिः कथितं तत् सर्वं सत्यं, ममाऽऽग्रहेणापि युष्माभि वर्षे यावद् गृहवासेऽवश्यं वस्तव्यमिति । ततः खलु निश्वयज्ञानी भगवान् निजभ्रातुर्नन्दिवर्धनस्य एतमर्थ श्रुत्वा निशम्य एवमवादीत् - यद्येवं भवान् कथयति तदा द्वे वर्षे यावद् गृहवासे वसामि । अद्यप्रभृति च खलु गृहे मत्रिमित्त आरम्भः समारम्भो वा नो करणीयः, साधुवृत्या स्थास्यामि । नन्दिवर्धनो राजा तत् प्रतीच्छति । ततः खलु श्रमणो भगवान् महावीरः तत्र गृहवासे वसन् नित्यं कायोत्सर्ग कुर्वन् ब्रह्मचर्य पालयन् भगवान् ने कहा- माता, पिता, बहिन, भाई का संबंध इस जीव का अनन्त बार हो चुका है, अतः इस विषय में रुकावट न डालिए । नन्दिवर्धन बोले- भाई ! तुमने जो कहा सो सब सच है; मगर मेरा आग्रह मान कर भी तुम्हें दो वर्ष तक गृहवास में अवश्य रहना चाहिए । as freeज्ञानी भगवान ने अपने भाई नन्दिवर्धन के इस अर्थ को सुनकर और हृदय में धारण कर के इस प्रकार कहा - यदि आप ऐसा कहते हैं तो दो वर्ष तक गृहवास में रहता हूँ; मगर आज से मेरे निमित्त घरमें यारंभ-समारंभ न होना चाहिए। मैं साधु- वृत्ति से रहूँगा । नन्दिवर्धन राजाने यह बात स्वीकार कर ली । तब से श्रमण भगवान महावीर गृहवास में रहते हुए, नित्य कायोत्सर्ग करते हुए, ब्रह्मचर्य का ભગવાને જવાબ આપ્યા— હે ભાઇ ! માતા-પિતા અને બહેન-ભાઈના સંબંધ તે આ જીવે અન તીવાર કર્યા છે. માટે આ વિષયમાં હવે અ ંતરાય ન નાખા તા સરૂ ! નંદિવ"ને આગળ ચાલી કહ્યુ કે હે ભાઈ ! તમે જે કહ્યું' તે સત્ય છે. તમે હજુ બે વર્ષે ગૃહવાસમાં વિતાવા તે સારૂં'! પરંતુ મારા આગ્રહ માની જઈ મોટાભાઇના આ પ્રત્યુત્તર સાંભળી નિશ્ચયજ્ઞાની પ્રભુ મહાવીરે પોતાના ભાઇ નંદિવર્ધનની આવી ઇચ્છા જાણી, હૃદયમાં ઉતારી અને કીધુ કે ‘જો આપની ઇચ્છા એમ જ હોય તે। હું હજુ બે વર્ષ ગૃહવાસમાં રહીશ, પણ શરત એ કે મારા નિમિત્તે, ઘરમાં કઈ પણ પ્રકારને આરંભ-સમારંભ થવો ન જોઈએ. હું સાધુ-વૃત્તિવાળા થઈને જ રહીશ. ’નંદિવર્ધને પ્રભુની આ વાતના સ્વીકાર કર્યાં, મેટાલાઇ સાથે આ વાત થયા પછી, શ્રમણ ભગવાન મહાવીર ગૃહવાસમાં રહી દિવસેા વીતાવવા લાગ્યા. શ્રી કલ્પ સૂત્ર : ૦૨ C कल्प मञ्जरी टीका अभिनिष्क्र मणार्थ भगवतो नन्दिवर्ध नेन सह संवादः ॥११८॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy