SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥९२॥ तत्र कोऽपि मिथ्यादृष्टिदेवस्तं प्रभुपराक्रममहिमानम् अश्रद्दधान ईर्ष्यालुकोऽङ्गीकृतदुर्भावनो मनुष्यलोकं शीघ्रमागम्य बालैः क्रोडन्तं भगवन्तं निजपृष्ठे समारोप्य स्वकवैक्रियशक्या शरीरं सप्ताष्टतालतरुपरिमितं लम्बमानं विकृत्य प्रभुं जिघांसुर्मुष्टया निर्भरं प्रहरन् उपर्याकाशतलादधः पातयितुमारब्ध, तद् दृष्ट्वा तत्क्षणमेव प्रकृतिभीरवः शिशवः कल्पशीघ्रं शीघं पलायितुमारब्धाः, चातुरीचुचुः प्रभुरवधिना देवकृतमुपद्रवं ज्ञात्वा एवं चिन्तयति--यदेते बाला मञ्जरो मम प्रेमवन्तौ अम्बापितरौ कथयिष्यन्ति, तौ खलु माम् उपद्रवसङ्कलं विज्ञाय मा खेदखिन्नौ भवताम्-इति शीघ्र टीका महिमा पर विश्वास न करता हुआ, ईर्षालु तथा दुर्भावना को अंगीकार करनेवाला एक मिथ्यादृष्टि देव शीघ्र ही मनुष्यलोक में आया। उसने बालकों के साथ क्रीड़ा करते हुए भगवान् को अपनी पीठ पर वार बिठा कर, अपनी वैक्रिय शक्ति से अपने शरीर को सात-आठ ताड़के वृक्षों जितना लम्बा (ऊँचा) कर लिया। वह भगवान् का हनन करना चाहता था। अतः उन्हें ऊँचे आकाशतल से नीचे गिराना आरंभ भगवतो किया। यह दृश्य देखकर स्वभाव से डरपोक बालक उसी क्षण जल्दी-जल्दी भागने लगे। अपनी चतुराई बाल्याके लिए प्रसिद्ध प्रभुने अवधिज्ञान से इस उपद्रव को देवकृत जानकर इस प्रकार विचार किया-'यह बालक वस्थावर्ण मेरे स्नेहशील माता-पिता से कहेंगे। वे मुझे उपद्रव में फँसा हुआ समझकर खेदखिन्न न हों, इस प्रकार કોઈ એક વખતે, દેવલોકમાં, દેના સમૂહ વચ્ચે બેઠેલા પહેલા દેવકના ઈન્દ્ર સૌધર્મેન્દ્ર ભગવાનના હિ અનુપમ ગુણેનું વર્ણન કરવાનું શરુ કર્યું. આ સાંભલી, સર્વ દેવ-દેવીઓના હૃદયે હર્ષથી પુલક્રિત થયાં. આ દેવે મળે કઈ એક દેવને, પ્રભુના પરાક્રમના મહિમા ઉપર વિશ્વાસ બેઠો નહિ, તેથી શીગ્રપણે મૃત્યુલોકમાં આવ્યા. આ દેવ, તે વખતે મિથ્યાષ્ટિ ગણાત, તેમજ તેના સ્વભાવ ઈર્ષાવાળા અને દુર્ભાવવાળા હતા. આ દેવ, મૃત્યુલોકમાં આવીને, જયાં ભગવાન પિતાના સમાન વયસ્ક બાળક સાથે રમત રમતાં હતાં, ત્યાં પહોંચી ગયે, પહોંચ્યા બાદ, તુરતજ ભગવાનને પોતાની પીઠ પર બેસાડી દીધાં, ને પોતાની વૈક્રિય શક્તિના પ્રતાપે, પિતાનું શરીર સાત-આઠ તાડ-વૃક્ષે જેટલું, ઉંચુ બનાવી દીધું. કારણ કે આમ કરીને, તે ભગવાનનું હનન કરવા માંગતે હતે. આમ ઉચકીને, આકાશમાંથી નીચે પૃથ્વી પર પછાડવાનું શરુ કર્યું. ॥९॥ આવું દશ્ય જોઈ, સ્વભાવથી ડરપોક એવા બાળકે, નાસ-ભાગ કરવા લાગ્યાં. પ્રભુ તે ચતુર અને વિચક્ષણ હતાં. તેમણે અવધિજ્ઞાન-દ્વારા જાણી લીધું કે, આ ઉપદ્રવ દેવકૃત છે? આ બાળકો મારા માતા-પિતા પાસે જઈ र भारी नु वि१२५ ४२शेता, थशे. नम्. શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy