________________
श्रीकल्प
मूत्र
छाया-कल्पते निग्रन्थानां वा निर्ग्रन्थीनां वा पर्यायज्येष्ठ वन्दितुं वा नमस्यितुं वा सत्कारयितुं वा । सम्मानयितुं वा कल्याणं मङ्गलं दैवतं चैत्यं पर्युपास्तु वा ।।मू०८॥
टीका-'कप्पइ निग्गंथाणं' इत्यादि
निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा कल्पते पर्यायज्येष्ठं-रत्नाधिकं वन्दितु स्तोतु वा गुणगानेन, नमस्यितु-नमस्कतु वा पश्चाङ्गनमनेन, सत्कारयितुं भक्तपानवस्त्रपात्रादिना सकतु वा, सम्मानयितु-सभक्तिबहुमानमभ्युत्थानादिना सम्यगादतु वा, तथा कल्याणं-कल्याणपाप्तिकारणम्, मङ्गलं दुरितदूरीकरणकारणम्, दैवतं धर्मदेवस्वरूपं चैत्यं ज्ञानस्वरूपं तं पर्यायज्येष्ठं पर्युपास्तुं सेवितुं वेति । 'वंदित्तए वा' इत्यादौ 'वा'शब्दाश्चार्थका बोध्या इति ॥सू०८।।
कल्पमञ्जरी टीका
॥६॥
__ मूल का अर्थ--श्रमणों और श्रमणियों को, कल्याण, मंगल, धर्मदेव और ज्ञानस्वरूप पर्यायज्येष्ठ को वन्दना करना, नमस्कार करना, सत्कार करना, सन्मान करना तथा उनकी उपासना करना कल्पता है । ८ ॥
टीका का अर्थ- साधुओं को और साध्वियों को चाहिए कि वे रत्नाधिक को वंदना करें-गुणगान कर के उसकी स्तुति करें, पाच अंग झुकाकर नमस्कार करें, आहार-पानी तथा वस्त्र-पात्र आदि से सत्कार करें, भक्ति और सन्मान के साथ उठ कर आदर करें । पर्यायज्येष्ठ मुनि मोक्षप्राप्ति के कारण होने से कल्याणरूप है, पापों का निवारण करनेवाले होने के कारण मंगलरूप हैं। दैवत-धर्मदेवस्वरूप हैं, और चैत्य-ज्ञान-स्वरूप है । ऐसे रत्नाधिक की उपासना-सेवा करनी चाहिये ।। सू०८ ।।
॥६
॥
મૂલાર્થ-સાધુ-સાધ્વીઓએ કલ્યાણ અને મંગલ૫, ધર્મદેવ. અને જ્ઞાન-સ્વપ દીક્ષાપર્યાયમાં વડીલ એવા સાધુ સાધ્વીને વંદન નમસ્કાર સત્કાર સન્માન અને તેઓની ઉપાસના કરવી જોઈએ. (૮)
ટીકાને અથ–સાધુ-સાધ્વીઓએ રત્નાધિક મુનિને વંદના નમસ્કાર આદિ ભાવપૂર્વક કરવા તથા આહાર આદિનું નિમંત્રણ ભક્તિભાવથી કરવું, અને સન્માન કરવા ઉભા થવું જોઈએ. કારણ કે દીક્ષામાં વડિલ એવા સાધુ મેક્ષ' પ્રાપ્તિનું કારણ છે. તેથી તેઓ કલ્યાણ છે. તેમની ભાવપૂર્વક ઉપાસના કરવાથી અનંત કર્મોની કેટિ ખપી જાય છે ને પાપના સમૂહ બળીને ભસ્મ થાય છે, માટે મંગળરૂપ છે, વળી તેઓ સાક્ષાત્ ધર્મદેવતા છે. અને सत्य-ज्ञान-२१२५ छ. (सू०८)
ભસ્મ થાય છે અને ભાજપ કે કારણ કરી
શ્રી કલ્પ સૂત્ર: ૦૧