________________
श्रीकल्प
सूत्रे
॥५३॥
कल्पमञ्जरी
टीका
छाया–संविग्नो मार्दविकः प्रियधर्मा ज्ञानदर्शनचारित्रे।
यानर्थान् परिजहाति स्मारयस्तान् भवति स्थविरः ॥१॥ इति । तथा-यः प्रशस्तयोगेषु योग्यान साधून प्रवर्तयति अयोग्यांश्च निवर्तयति स प्रवर्तकः । तदुक्तम्-“तवसंजमजोगेसु, जोग्गं जो उ पवट्टए।
निवट्टए अजोग्गं च, गणचिंती पवट्टगो” ॥१॥
संवेग (वैराग्य ) से सम्पन्न, मृदुल-हृदय, धर्मप्रिय होते हुए भी जो ज्ञान-दर्शन चारित्र में जिन अर्थों का परित्याग करने के लिए उद्यत हुए हैं उन साधुओं को जो उन अर्थों का स्मरण कराते हैंरत्नत्रय के परित्याग से होने वाली हानिया बतलाते हैं वे स्थविर कहलाते हैं ॥१॥
अब प्रवर्तक का स्वरूप कहते हैं
तथा-जो योग्य साधुओं को प्रशस्त योगों में प्रवृत्त करते हैं और अयोग्यों को हटाते हैं, वे प्रवर्तक कहलाते हैं। कहा भी है
"तवसंजमजोगेसु, जोग्गं जो उ पवट्टए।
निवट्टए अजोग्गं च, गणचिंती पवट्टगो ॥१॥इति॥ અર્થ–-સંજોગ અને નિર્વેદ સંપન્ન, એટલે હૃદયના ઉંડાણમાં વૈરાગ્ય ભાવ નીતરતો હોય, તેમજ સંસાર તરફનો વેગ એ છ થઈ ગયો હોય, માર્દવ (કેમલતા) આદિ ગુણસહિત હોય, પ્રિયધમી હોય, જ્ઞાન દર્શન ચરિત્ર રૂપ ત્રણ રનનું યથાર્થ જ્ઞાન આપનાર હોય, જેએ સંયમ માર્ગમાં શિથિલ થતા હોય તેઓને સમ્યકદશન કે જે આત્માને નિજ સ્વભાવ છે, તેમજ મોક્ષનું પ્રથમ પગથીયું છે એમ સમજાવી ઠેકાણે લાવનાર હોય ते 'स्थविर' हेवाय (४)
- હવે પ્રવર્તકનું સ્વરૂપ કહે છે– જે કંઈ યોગ્ય સાધુને સંયમમાં પ્રવૃત્તિ કરાવે, તેને “પ્રવર્તક તરીકે સંબોધવામાં આવે છે. કહ્યું છે--
“ तवसंजमजोगेसु जोग्गं जो उ पवट्टए । निवट्टए अजोग्गं च गणचिंती पवट्टगो ॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧