________________
कल्प
श्रीकल्प
सूत्रे ॥५२॥
मञ्जरी टीका
म
स तीर्थकदादिभिर्गणावच्छेदको मत इति । तथा-यस्तु संविग्नान् मोक्षाभिलापिणो मृदस्वभावान् धर्मप्रियान् ज्ञानदर्शनचारित्रेषु मध्ये उपादेयेभ्योऽर्थेभ्यः प्रस्खलतः खेदं चानुभवतः साधून स्वकर्त्तव्यं स्मारयन् ऐहिकपारलौकिकापायाश्च प्रदर्शयन् संयमयोगेषु स्थिरीकरोति स स्थविर इति । तदुक्तम्–“संविग्गो मद्दविओ, पियधम्मो नाणदंसणचरिते।
जे अढे परिहायइ, सारेंतो ते हवइ थेरो ॥१॥ और सूत्र, अर्थ के ज्ञाता जो होते हैं, उन्हें तीर्थंकर भगवान् आदि ने गणावच्छेदक माना है ॥१॥
अब स्थविरका स्वरूप कहते हैं
तथा-मोक्षाभिलाषी, कोमल प्रकृति वाले और धर्मप्रिय किन्तु ज्ञान, दर्शन और चारित्र रूप उपादेय अर्थों से च्युत होनेवाले और खेद का अनुभव करनेवाले मुनियों को अपने कर्तव्य का स्मरण करा कर और उनको इहलोक तथा परलोक संबंधी हानिया बतला कर संयम योग में स्थिर करने वाले स्थविर कहलाते हैं। कहा भी है
“संविग्गो मद्दविओ, पियधम्मो नाणदंसण चरित्ते ।
जे अढे परिहायइ, सारेंतो सो हवइ थेरो” ॥१॥इति॥ ઉપધિ-કલ્પનીય વસ્ત્ર આદિની ગવેષણામાં ખેદ નહિ કરતા તેવા સાધુઓને જ જીનેશ્વરેએ “ગણાવચછેદક' કહ્યાં છે (૩)
वेस्थविरनु २१३५ छમોક્ષને તીવ્ર સલસલાટ હાય, ભદ્રિક અને સરલ પ્રકૃતિવાલા હોય, શાંત રસે ઝુલતાં હોય, સમાન દૃષ્ટિવાલા હોય, ધર્મનો રંગ હાડેહાડમાં વ્યાપી ગયેલ હોય, જ્ઞાન, દર્શન, ચારિત્રથી પતિત થયેલ સાધુને ઠેકાણે લાવનાર હોય, પતિત અને સાધુ માર્ગમાં હીનતા પામેલ સાધુ-સાધ્વીને કર્તવ્યનું ભાન કરાવી પ્રેમાલ સમજાવટથી તેઓને ઈહલોક અને પરાકની હાનિઓ બતાવી સંયમયેગમાં સ્થિર કરનાર હોય, દોષિત સાધુને પણ દોષ જાહેરમાં નહીં લાવી તેનું શાંત નિરાકરણ કરનાર હોય, સાધુવર્ગને પ્રિય હોય, ગુણગ્રાહક હોય જ્ઞાન અને વયે પૂર્ણ હોય તેવા સાધુઓ સ્થવિર કહેવાય છે. કહ્યું છે--
“ संविग्गो मदविओ, पियधम्मो नाण-दंसण-चरित्ते। जे अहे परिहायइ, सारेंतो सो हवइ थेरो” ॥ ४ ॥
1५२॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧