________________
कल्प
EM द्वाणीगुण-प्रतिपूर्गों लोकाभिरामः धवलकीर्ति-केवलज्ञान-केवलदर्शन-समलङ्कृतः जगद्धदयहरणमवणः सकल
तीथिकानां मूर्धापरि विराजमानः सकलजनानामभिलषणीयो भविष्यति ।।सू० ३९॥ श्रीकल्प
टोका-'पुण्णकलसदसणेणं' इत्यादि । पूर्णकलशदर्शनेन जलपूर्णकलशस्वप्नदर्शनेन असौ विमलसलिलै = ॥४९२॥
स्वच्छजलैः कलश इव, क्षमा-शान्ति-माधुर्यो-दार्य-शौर्य-गाम्भीर्य-धैर्य-मार्दवा-जवादि-गुणैः-तत्र क्षमा-शान्तिःक्रोधाद्यभावः, शान्तिः उपशमः, माधुर्यम्=स्वभावमधुरता, औदार्य-दानशीलता, शौर्य-पराक्रमः, गाम्भीर्यम्= गम्भीरता-हृदयस्यागाधता, धैर्य-धीरता-परीषहोपसर्गसहने निश्चलता, मार्दवं मृदुता-माननिग्रहः, आजवं-सरलता,
सूत्रे
मञ्जरी
टीका
सब लोगों के हृदय-कमल में स्थित होगा। वाणी के पैतीस गुणों से सुशोभित होगा। लोक में या लोगों के लिए रमणीय होगा। शुभ्र कीर्ति तथा केवलज्ञान और केवलदर्शन से विभूषित होगा। जगत के चित्त को हरण करने वाला होगा। समस्त तीर्थकों में प्रधानरूप से शोभायमान होगा और सकल जनों के लिये इष्ट होगा ॥सू०३९॥
A
पूर्णकलशस्वमफलम्.
टीका का अर्थ-'पुष्णकलसदसणेणं' इत्यादि। जल से भरे हुए कलश का स्वप्न देखने से, स्वच्छ जल से जसे कलश परिपूर्ण होता है, वैसे ही वह बालक क्षमा, शांति, स्वभाव की मधुरता, उदारता, दानशीलता, शूरतापराक्रम, गंभीरता-हृदय की अगाधता, धीरता-परीषह और उपसर्ग सहने में अटलता, मृदुता-मान का अभाव, ऋजुता
પરિપૂર્ણ હશે. મંગળમય હોવાને કારણે સંપૂર્ણ લેકનું મંગળ કરનાર હશે. બધા લોકેના હૃદય-કમળમાં સ્થાન પામશે. વાણીના પાંત્રીશ ગુણેથી સુશોભિત હશે. લેકમાં અથવા લેકેને માટે સુંદર હશે. શુભ્ર કીતિ તથા કેવળજ્ઞાન અને કેવળદર્શનથી વિભૂષિત હશે. જગતનું ચિત્ત હરનાર થશે, સમસ્ત તીથિકમાં પ્રધાન રૂપથી શોભાયમાન થશે અને સઘળા જનેને માટે ઈષ્ટ થશે (સૂ૦૩૯)
सानो अथ'पुण्णकलसदसणेणं त्याहि थी मरेखा शनु नवाथी, २१२७ पाणीथीभश ભરેલા હોય છે. તેમ તે બાળક પણ ક્ષમા, શાંતિ સ્વભાવની મધુરતા, ઉદારતા-દાનશીલતા, શૂરતા-પરાક્રમ, ગંભીરતા-હૃદયની અગાધતા, ધીરતા-પરીષહ અને ઉપસર્ગ સહન કરવાની અડગતા, મૃદુતા-માનને અભાવ, અજીતા-સરળતા વગેરે વગેરે
॥४९२॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧