________________
।
श्री कल्प
सत्रे ॥२३॥
जीर्णप्रमाणोपेतवस्त्रधारणम् । ननु अल्पमूल्यमलिनजीर्णप्रमाणोपेतस्यापि चेलस्य चेलस्वमस्स्येव । सति च तथाविधे चेले कथं स्थविरस्याचेलत्वमिति चेदाह,-यथा कश्चित् पुरुषः परिहितजीर्णबहुच्छिकवस्त्रस्तन्तुवायं प्रेरयति-हे तन्तुवाय ! मम वस्त्रनिर्माणे त्वरस्व, नग्नोऽहमस्मीति । सत्यपि जीर्णबहुच्छिद्रकवस्त्रे स पुरुषः स्वात्मानं नग्नस्वेन मन्यते तथैव लोकव्यवहारात् अल्पमूल्यजीर्णप्रमाणोपेते चेले विद्यमानेऽपि स्थविराणामाचेलक्यं न विरुध्यते । तदुक्तम्-" तह थोवजुन्नकुत्थिय,-चेलेहिवि भन्नए अचेलोत्ति ।
जह तुर सैलिय! अप्पय, मे पोत्तिं नग्गओ वत्ते॥
कल्पमञ्जरी
टीका
शंका-अल्पमल्य, मलिन, जीण और परिमित चेल (वस्त्र) भी आखिर चेल ही है। उस चेलके रहते हुए स्थविर-साधु अचेल कैसे हो सकता है ?
समाधान-फटे-पुराने और बहुत छेदोवाले एक वस्त्रको पहननेवाला कोई पुरुष जुलाहे को प्रेरणा करता है-हे जुलाहे ! देख, मैं नंगा फिरता हूँ, मेरा वस्त्र जल्दी बुन दे। जीर्ण और बहुत छेदोवाला एक वस्त्र होने पर भी वह अपने आपको नग्न मानता है। इसी प्रकार लोकव्यवहार से अल्पमूल्यवाला, फटा-पुराना और परिमितवस्त्र होने पर भी स्थविरों की अचेलता में कोई विरोध नहीं आता।
कहा भी है
શંકા-અહ૫મૂલ્ય, મલિન જુના અને પરિમિત વસ્ત્ર પણ ચેલ (વસ્ત્ર) જ કહેવાય છે તો તે વઓને રાખવાવાળા સ્થવિર “અચેલ” કેમ કહી શકાય છે?
ઉત્તર–અલ્પમૂલ્ય અને સાંધેલા વસ્ત્રો તેમજ શરીર ઢાંકવા પૂરતાં કપડાએ જે એકા-એક ફાટી જાય તે આપણે વણકરને કહીએ છીએ કે ભાઈ ! હું કપડા વિના નાગા ફરું છું, માટે તાબડતોબ મારા કપડા તૈયાર કરી આપ. જો કે વાસ્તવિક રીતે આપણે નગ્ન હોતા નથી, પણ ફાટયા-તૂટયા હોવાના પરિણામે તે કપડાની કિંમત જરા પણ આપણે આંકતા નથી, ફક્ત શરીર ઢાંકવા પૂરતા જ તે કપડાને ઉપયોગ કરીએ છીએ. માટે જ સાધુઓ કપડા ધારણ કરતાં હોવા છતાં “અલક” કહેવાય છે, અને આવી “અચલતા ' માં કઈ પણ પ્રકારને વિરોધ આવતો નથી, કહ્યું છે
॥२३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧