SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प अत्रेत्थं कश्चित् शङ्कते प्रथमतीर्थकरशासने शिष्या ऋजुजडा भवन्ति, चरमतीर्थकरशासने ऋजुत्रक्राः, मध्यवर्तिनां द्वाविंशतितीर्थकृतां शिष्यास्तु ऋजुप्राज्ञाः । एवंच मध्यमतीर्थकृतामेव शिष्या धर्मार्दा भवितुमर्हन्ति, ऋजुपाज्ञत्वात् । प्रथमतीर्थकृतः शिष्यास्तु ऋजवः सन्तोऽपि जडत्वाद् बोधाभावेन धर्मानहर्हाः, चरमतीर्थकृतां शिष्यास्तु चक्रजडस्वात् सुतरामेव धर्मानौं ? इतिचेत्, आह-ऋजुप्राज्ञापेक्षया हीनाः प्रथमतीर्थकरशिष्याः जडत्वाद् बोधाभावेन स्खलनामर्हन्ति, तथापि ते ऋजुत्वेन भावसंशुद्ध्या धर्मार्दा भवन्त्येव । चरमतीर्थकरशिष्या यद्यपि वक्रत्वाद् कल्प सूत्रे मञ्जरी ॥२१॥ टीका इस विषयमें कोई शङ्का करता है कि-प्रथम तीर्थंकर के शिष्य ऋजु-जड होते हैं, चरमतीर्थकर के वक्रजड होते हैं, और मध्य के बाईस तीर्थकरों के शिष्य ऋजुप्राज्ञ होते हैं । इस प्रकारसे तो मध्यम तीर्थंकरों के शिष्य ही धर्म के योग्य हो सकते हैं, क्यों कि वे ऋजु और प्राज्ञ होते हैं । प्रथम तीर्थंकर के शिष्य ऋजु होने पर भी जड होने के कारण, प्राज्ञ-समजदार-न होने से धर्म के अयोग्य हैं। चरम तीर्थकर के शिष्य तो वक्र और जड होने के कारण धर्म के अयोग्य हैं ही! इसका उत्तर यह है- ऋजु और प्राज्ञ शिष्यों की अपेक्षा प्रथम तीर्थंकर के शिष्य हीन हैं और जड़ होने के कारण, बोध के अभाव में, स्खलना के पात्र होते हैं, फिर भी सरल होने से उनके भावों में PREPARE કાર્યને અપનાવે છે ને અયોગ્યને છોડી દે છે. આ ઉપરથી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પહેલાં અને અંતિમ તીર્થકરના સાધુએ ઋજુ જડ અને વજડ હોય છે, અને વચ્ચેનાં બાવીશ તીર્થકરોના શિખ્યો ઋજુપ્રાજ્ઞ હોય છે, ત્યારે તે મધ્યમ તીર્થકરોના શિષ્ય જ ધમને ગ્ય થઈ શકે છે, કેમ કે તેઓ ઋજમાઝ હોય છે, પહેલાં તીર્થંકરના શિષ્ય બાજુ હોવા છતાં જડ હોવાને કારણે પ્રાજ્ઞ-સમજદાર નથી હોતા એટલે ધર્મને અગ્ય છે, તે છેલ્લાં તીર્થંકરના શિષ્ય તે વક્ર અને જડ હોવાને લીધે ધર્મને અગ્ય જ છે. આમાં આશ્ચર્ય જ શું? ઉત્તર-હે ભાઈ! આ તારું મંતવ્ય બરાબર નથી જે કે અજુ અને પ્રાજ્ઞના અપેક્ષાએ પ્રથમ તીર્થંકરના શિળે ઉતરતા છે, અને જડ હોવાને કારણે એ બરાબર સમજાતું નથી. તેના લીધે દોષને પાત્ર થાય છે ખરા ! પરંતુ સરળ હોવાથી તેઓના ભાવે વિશુદ્ધ હોય છે, તેથી જ ધમને પાત્ર ॥२१॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy