SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ कल्पमञ्जरी टीका मार्गे नृत्यतो नटस्य नृत्यं दृष्ट्वा कालातिक्रमेण उपाश्रये समागतः। कालातिक्रमणे कारणं गुरुणा पृष्टः स - यथार्थ कारणमुक्तवान् । ततो गुरुः प्रोवाच-सौम्य ! नटनृत्यं रागकारणम्, अतः साधुभिस्तन्न द्रष्टव्यम् । गुरोश्रीकल्प रिदं वचनमुपश्रुत्य स पाह-भदन्त ! नाहमग्रे कदाचिदपि नटनृत्यं द्रक्ष्यामि । अथ कदाचित्स साधुर्वहिर्गतो मागे स्त्रे नृत्यन्ती नटीं दृष्ट्वा प्राज्ञत्वाद् मनसि चिन्तितवान्-'नटनृत्यं रागकारणम् ' इति तद्दर्शने गुरुणाहं निषिद्धः । ॥२०॥ नटीनृत्यं तु ततोऽप्यधिकरागकारणमिति तनिषेधः सुतरामापद्यते । इत्थं विचार्य स नटनृत्यमदृष्टवव उपाश्रये समागतः। स हि-ऋजुप्राज्ञत्वाद् गुरोर्वचनं सरलतया गृणाति, अकर्त्तव्यं च स्वयमवबुध्यते इति । आते समय मार्गमें नट का नृत्य देखकर देर से उपाश्रयमें आया। गुरुने देरी का कारण पूछा तो उसने वास्तविक कारण बतला दिया । तब गुरु ने कहा• 'भद्र ! नटका नृत्य रागदृद्धि का कारण है, साधुओं को नहीं देखना चाहिये । गुरु का वह कथन सुनकर उसने कहा- भगवन् ! अब आगे कभी नट का नृत्य देखने के मेरे भाव नहीं हैं, और प्रायश्चित्तद्वारा आत्मशुद्धि की। वही साधु दूसरी बार बाहर गया। उसने नृत्य करती नटी को देखकर विचार किया-नट का नृत्य राग का कारण है, इसी से गुरुमहाराजने देखने का निषेध किया था। मगर नटी का नृत्य तो और अधिक राग का कारण है, अत एव उसका निषेध तो स्वतः ही हो जाता है । इस प्रकार विचार कर नटी का नृत्य देखे विना ही वह उपाश्रयमें आगया । ऋजुपाज्ञ शिष्य, गुरु महाराज के वचन को सरलरूपमें ग्रहण करते हैं और अकर्तव्य कर्म को स्वयं ही समझ लेते हैं। દાખલ થયા. માડું થવાનું કારણુ શિષ્ય જે હતુ તે કહી દીધું. ગુરુએ કહ્યું ભદ્ર ! નટનું નૃત્ય રાગવૃદ્ધિનું કારણ છે; માટે મુનિઓએ તે ન જે જોઈએ, એ ઉપદેશને તે હૃદયમાં સ્થાપિત કર્યો. ફરી બીજી કોઈ વખતે રસ્તે ચાલતાં “નટી” ને નાચતી જોઈ ગુરૂદેવની આજ્ઞાને અમલ હદયમાં કુરી આવ્યો ને વિચાર્યું કે જે “નટ' ને ખેલ જેવાથી રાગ વધે છે તે “નટી ” ને ખેલ જેવાથી તે તીવ્ર રાગ વધે; માટે નટીને નાચ પણ દષ્ટિગોચર ન થવો જોઈએ, આ પ્રકારે વિચાર કરીને નટીનું નૃત્ય જોયા વગર જ REC ઉપાશ્રયે આવી ગયો. આવા સાધુઓ વચલા તીર્થંકરના શાસનમાં હતા, તેથી તેઓ ઋજુપ્રાસ કહેવાયા. અનુપ્રાસ સાધુ, ગુરૂમહારાજનું વચન, સરલરૂપમાં ગ્રહણ કરી કાર્ય–અકાયને ખ્યાલ પોતે જ કરી, યોગ્ય |२०|| શ્રી કલ્પ સૂત્ર: ૦૧
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy