________________
वचनैः उद्धर्षितानिर्भत्सिताः। पवनक्षुब्धसिन्धुतरङ्गाः-पवनेन वायुना क्षुब्धस्य क्षोभं पापितस्य-चञ्चलस्य सिन्धोः= समुद्रस्य तरङ्गाः। जन्मजरामरणनानाविधाधिव्याधिग्रस्तानाम्-जन्म च जरा च मरणं च नानाविधा अनेक
जीवों को अपने स्थान से भ्रष्ट किया हो। 'उद्धर्षिता' परुष वचनों से अर्थात् कठोर वचनों से भर्त्सनामा की हो। तथा देव मनुष्य और तियंचों की विराधना की हो, उन सबको मैं क्षमाता हूँ, अतः वे सब मुझे
टीका
सूत्रे //ર૧૧
मञ्जरी
-
વાહનીય કમબધા વેરાની ત્રણ અને નહિ માન્ય
મહામહનીય કર્મબંધના ત્રીસ સ્થાનકને મન, વચન કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમાં, શીલની, નવવાડની, આઠ પ્રવચન માતાની વિરાધનાદિક, ત્રણ અશુભ હેશ્યાના લક્ષણેની અને બેલની વિરાધના કરી, ચર્ચા વાત, વ્યાખ્યાનમાં શ્રી જીનેશ્વર દેવને ભાગ લેખે, ગેપ, નહિ માન્યા, અછતાની સ્થાપના કરી પ્રવર્તાવ્યું. છેક છતાંની સ્થાપના કરી નહી, ને અછતને નિષેધ કર્યો નહિ, છતાંની સ્થાપના અને અછતને નિષેધ કરવાનો નિયમ કર્યો નહિ, કલુષતા કરી, તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના એલ ૧, છ પ્રકારના દર્શનાવરણીય બંધના એલ ૨, ખાઈસ પ્રકારે વેદનીય બંધના બાલ ૩, છ પ્રકારે મોહનીય બંધના એલ . સેળ પ્રકારે આયુબંધના બેલ ૫, महावीरस्य અઠ્યાવીસ પ્રકારે નામકર્મ બંધના એલ ૬, આઠ પ્રકારે ગત્રકમ બંધના બેલ ૭, પાંચ પ્રકારે અંતરાય કર્મ नन्दनामकः બંધના એલ ૮, અને આઠ કર્મની અશુભપ્રકૃતિ બંધના પંચાવન કારણે કરી; ખાંસી પ્રકૃતિ અશુભની બાંધી; આ પઝબંધાવી, અનુમોદી મને કરા, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર ધિક્કાર !
विंशतितमो એક એક બોલથી માંડી કેડાકડી વાવતું સંખ્યાત, અસંખ્યાત અને અનંતા બેલમાં જાણવા ગ્ય મા | જાણ્યું નહિ, આદરવા યોગ્ય આદર્યું નહિ, અને છાંડવા યોગ્ય છાંડયું નહિ તે મને વારંવાર ધિક્કાર હો,
હે જીનેશ્વર વીતરાગ ! આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો, એક અક્ષરના અનંતમાં ભાગમાત્ર કઈ સ્વપ્નમાત્રમાં પણ આપની આજ્ઞાથી ઓછે અધિકે વિપરીત પણે પ્રવર્યો. તેની હું વારંવાર આત્માની કેવલીની સાખે નિંદા-ગહ કરું છું.
(૧૪) કષાયથી કલુષિત થઈને મેં એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રય અને પચેન્દ્રિય જીને “gar: હણ્યાં હોય “રિતાપિતા:” મન, વચન અને કાયા વડે પીડા પહોંચાડી હોય, '૩૫કુત:' ઉપસર્ગ કર્યો હોય ( ૨૧૧ અને ‘ાના નં સંઘનિતાઃ' એક સ્થાનથી બીજા સ્થાન પર સંક્રમિત કર્યા હોય એટલે કે જીને પિતાનાં સ્થાનથી ભ્રષ્ટ કર્યો હોય, ‘ર્ષિત' પરુષ (કઠોર) વચને વડે ભર્સના કરી હોય, તથા દેવ, મનુષ્ય અને તિય"ચેની વિરાધના કરી હોય તે તે બધાને હુ ખમાવું છું તેથી તે બધાં મને ક્ષમા પ્રદાન કરે, અને હું પ્રતિજ્ઞા .
શ્રી કલ્પ સૂત્ર: ૦૧