________________
શીવ
પ
मञ्जरी
टोका
का महावीरस्य
नन्दनामक
નાનાં નિચેતનાનાતિ દતા =HTTદ્ પવિતા રિતપિતા =મનોવા કિલ્લા ૩૬=૩- सर्ग प्रापिताः। स्थानात् स्थानान्तरं संक्रामिताभापिताः-स्वस्थानाद् भ्रंशिता इत्यर्थः । परुषवचनैः कठोर
(१४) कपाय से कलुषित होकर मैंने एकेन्द्रिय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पञ्चेन्द्रिय जीवों # “તારી પાળી રે ગુદા જિયા , “વરિતાપિતા મન, વન, શાય
દો, “હતા ૩પसर्ग किया हो और 'स्थानात् स्थानं संक्रामिताः' एक स्थान से दूसरे स्थान पर संक्रामित किया हो अर्थात्
ભાવાર્થ-ક્રોધ-ક્રોધ કરી પિતાના આત્માને અને પરના આત્માને, તપાયમાન કર્યા, દુખિત કર્યા, કષાયી કર્યા. તે મને ધિક્કાર ધિક્કાર ! વારંવાર મિચ્છા મિ દુક્કડં. (૧)
માન–માન એટલે અહંભાવ સહિત ત્રણગારવ ને આઠ મદ આદિ કર્યા તે, મને ધિક્કાર, ધિક્કાર ! (૨) માયા—સંસાર-સંબંધી તથા ધર્મ-સંબંધી અને કર્તવ્યમાં માયા-(કપટ) કરી તે મને ધિક્કાર ! (૩). લોભ-મૂછભાવ કર્યો, આશા તૃષ્ણા વાંછાદિક કર્યો, તે મિચ્છા મિ દુક્કડે ! (૪). રાગ-મનગમતી વસ્તુઓમાં સ્નેહ કર્યો. તે મિચ્છા મિ દુક્કડં. (૫) દ્વવ-અણગમતી વસ્તુ જોઈ હેવ કર્યો તે મને ધિક્કાર ! (૬) કલહ–અપ્રશસ્ત વચન બોલી કલેશ ઉપજાવ્યાં તે મને ધિક્કાર ! (૭). અભ્યાખ્યાન-અછતાં આળ દીધાં, તે મને ધિક્કાર ! (૮) પેશન્ય–પરની ચાડી ચુગલી કરી. તે મને ધિક્કાર ! પરપરિવાદ-બીજાના અવવાદ બાલ્યો, અને તેની અનુમોદના કરી તે મિચ્છા મિ દુક્કડં'. (૧૦)
રત્યરતિ–પાંચ ઇન્દ્રિયના તેવીસ વિષ, બસ ચાલીસ ૨૪૦ વિકારે છે. તેમાં મનગમતામાં રતિ કરી, અણગમતામાં અરતિ કરી અથવા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો કરાખ્યા; અનુમાદ્યો. સંયમ–તપ આદિમાં અરતિભાવ કર્યો કરાવ્યો અનુમેધો. તે મને ધિક્કાર ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. (૧૧)
માયા-મૃષા-કપટસહિત જુઠું બોલે તે મિચ્છા મિ દુક્કડં. (૧૨)
મિયાનશય–શ્રી જિનેશ્વર દેવના ભાગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણુ કરી, કરાવી, અનુદ્દી તે મને ધિક્કાર, ધિકાર. (૧૩)
હિંસા આદિ પાંચ, અને ક્રોધ આદિ તેર, આ પ્રકારે અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં અનુમેઘા, અર્થે, અનર્થે, ધર્મ અર્થ, કામવશે, મોહવશે, સ્વવશે, પરવશે કર્યો, દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં. સૂતાં અથવા જાગતાં. આ ભવમાં, પહેલા સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભમાં પરિભ્રમણ કરતાં આજ દિન પર્યત રાગ, દ્વેષ, વિષય, કષાય, આળસ, પ્રમાદાદિક પદ્ગલિક પ્રપંચ, પરગુણ પર્યાયને પિતાના માનવારૂપ વિકલ્પ કરી ભૂલ કરી, જ્ઞાનની વિરાધના કરી, દશનની વિરાધના કરી, તપની વિરાધના કરી, શુદ્ધશ્રદ્ધા, શીલ, સંતેષ, ક્ષમાદિક નિજ રવરૂપની વિરાધના કરી, ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પિષધ, પ્રતિક્રમણ થાન, મોનાદિનિયમ, વ્રત, પચ્ચખાણ, દાન, શીલ તપાદિની વિરાધના કરી, પરમકલ્યાણકારી આ બેલોની આરાધના પાલના આદિક, મન, વચન, કાયાથી કરી નહિ, કરાવી નહિ, અનુમાદી નહિ. તે મને ધિક્કાર, ધિક્કાર. વારંવાર મિચ્છા મિ દુક્કડં.
- विंशतितमो
મઃ |
|૨૬૮થા.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧