________________
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरा टाका
॥२९॥
काले स्वाध्यायः कर्त्तव्यो नान्यदा १, विनयः शुरुशुश्रूषालक्षणः २, बहुमान: आन्तरः प्रीतिविशेषः ३, उपधानम् अङ्गोपाङ्गानां सिद्धान्तानां पठनाराधनार्थमाचामाम्लोपवासनिर्विकृत्यादिलक्षणस्तपोविशेषः ४, अनिहवा यतः श्रतादिकम् अधीतं, तस्य अनपलापः ५, व्यञ्जनं मूत्रम् ६, अर्थ: मूत्रार्थः ७, तदुभयम्-सूत्रार्थों
काल विनय आदि ज्ञान के जो आठ आचार कहे हैं वे इस प्रकार हैं-(१) काल (२) विनय (३) बहुमान (४) उपधान (५) अनिव (६) सूत्र (७) अर्थ और (८) तदुभय। इनका अर्थ इस प्रकार है१-काल-जिस अंगप्रविष्ट आदि श्रुत का जो काल बतलाया गया है, उसी काल में उसका स्वाध्याय करना चाहिए, अन्य काल में नहीं। २-विनय-गुरुकी शुश्रूषा करके अध्ययन करना चाहिए। ३-बहुमानआन्तरिक प्रीति । ४-उपधान-अंग-उपांग रूप आगमों के पठन और आराधन के लिए आयंबिल, उपवास, विगयत्याग आदि तपस्या करना । ५-अनिव-जिससे शास्त्र आदि का अध्ययन किया हो, उसका नाम न छिपाना। ६-मूत्र अर्थात मूल पाठ सीखना। ७-अर्थ-मूलपाठ का अर्थ सीखना। ८-तदुभय-मूलपाठ
महावीरस्य मनन्दनामकः
पश्चविंशतितमो
भवः।
___ मन्ने] ८. माज्ञानायारन भावार्थ मा प्रमाणे -
(૧) કાલ-એટલે અગ્યાર અંગ વિગેરેનું સાંભળવું, પઠન-પાઠન કરવું' વિગેરે માટે જે સમયની મર્યાદા બાંધી હોય તે સમયે જ તેનું અધ્યયન થઈ શકે, બીજા કેઈ સમયે નહિ, આ “કાલાચાર ” છે.
२ विनय-शुरुनी सेवा शतेनुसन्मान ४री, तनना -भ२४२ शन, सूत्र-सिद्धांतनु मध्ययन ४२७ नये. मा विनयाचार' छ
૩ બહુમાન-સૂત્ર અને તેના અર્થ તેમજ ભાવાર્થ માટે શિષ્યને ઘણું માન હોવું જોઈએ. સૂત્રનું પઠન પાઠન, ભક્તિ અને બહુમાન–પૂર્વક થવું જોઈએ જેથી કરી જ્ઞાનની ધારા પ્રગટે, આ “ બહુમાનાચાર' છે.
૪ ઉપધાન–અંગ-ઉપાંગ રૂપ આગને અભ્યાસ ચાલુ હોય તે દરમ્યાન શિષ્ય આયંબિલ, ઉપવાસ, વિગયત્યાગ આદિ થઈ શકે તે પ્રકારની તપશ્ચર્યા કરવી જોઈએ. આથી સૂત્રનું વાસ્તવિક જ્ઞાન પરિણમે છે. આ 'वानाधार' छे.
૫ અનિવ-જેની પાસે શાસ્ત્રનો અભ્યાસ થયે હેય, તેનું નામ ખાનગી ન રાખવું તેમજ ન છુપાવવું मा अनिवाया३' छे. ( ૬ સૂત્ર-મૂળપાઠ. “સૂત્ર’ એટલે સિદ્ધાંત કે આગમ અથવા સૂત્ર ગમે તે નામે “શા' બોલાતું હોય
शासना भूखपाइने 'सूर' थी मायामा मावे छे. तेनु साप मा सूत्राया' छे.
||२९||
શ્રી કલ્પ સૂત્ર: ૦૧