________________
सकलशास्त्रसारः संसारिणां प्राणिनां बोधिलाभार्थ संसारच्छेदनार्थ च भवति । ध्यानानलदग्धभवपरम्परासंजातकर्मेन्धनान भगवतः सिद्धान् नमस्यामि २। भवभयच्छेदनसतततत्परत्वेन धृतप्रवचनान् पञ्चविधाचार-पालनसमर्थान् आचार्यान् नमस्यामि ३। समाश्रितसमस्तश्रुतान् श्रुताध्यापकान् उपाध्यायान् नमस्यामि ४ । सपदिनाशितभवलक्षान् सप्तविंशतिसाधुगुणविशारदान् अष्टादशसहस्रशीलाङ्गरथधारकान् साधून नमस्यामि ५। एष
श्रीकल्प
कल्पमञ्जरी टीका
॥२८८।।
जिन्होंने भवपरम्परा में उपार्जित कर्मरूपी इन्धन को शुक्लध्यानरूपी अग्नि से भस्म कर डाला है, अर्थात शुक्लध्यान के प्रभाव से अनेकजन्मोपार्जित कर्मसमूह को नष्ट करनेवाले, ऐसे जो सिद्ध भगवन्त हैं उनको नमस्कार हो।
जीवों के संसारजनित भयके उन्मूलन करने में सर्वदा तत्पर रहने के कारण जिन्होंने प्रवचनजिनवाणी को धारण किया है, जो ज्ञानाचार दर्शनाचार चारित्राचार तपआचार और वीर्याचार के पालन करने में समर्थ हैं ऐसे प्राचार्यों को नमस्कार हो।
समस्त श्रुतो-आगम को जिन्होंने यथावत् ग्रहण किया है, अर्थात जो सकल आगमों के ज्ञान से संपन्न हैं, जो श्रुत का अध्ययन करानेवाले हैं उन उपाध्यायों को नमस्कार हो।
शीघ्र ही लाखों भवों का अन्त करनेवाले, साधु के सत्ताईस (२७) गुणों से युक्त, अठारह हजार शीलांगरथ-शील के अंगरूपी रथको धारण करनेवाले साधुओं को नमस्कार हो।
જેમણે ભવપરંપરાથી ઉપજેલ કર્મના દળને શુકલતેશ્યા અને શુકલધ્યાનરૂપી અગ્નિ વડે ભસ્મીભૂત કર્યા છે. એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરૂં છું. (૨)
સંસારના દુઃખોથી ભયભીત થયેલ છને ભયમુકત કરવામાં જે સર્વદા તત્પર છે, જેઓએ ભય ટાળવા જીનવાણુને ધારણ કરી છે, જેઓ જ્ઞાનાચાર–દશનાચાર–તપાચાર અને વીર્યાચારનું પાલન કરવામાં અજોડ સામર્ય બતાવે છે, તેવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. (૩)
સમસ્ત શ્રુત-આગમને જેઓએ યથાવત્ ગ્રહણ કર્યા છે, સકલ-આગમ-જ્ઞાનથી સંપન્ન છે, તેમજ શ્રતનું અધ્યયન કરાવવા તત્પર છે. તેવા ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. (૪)
અનંત ભવને અંત કરવાવાળા, સાધુના સત્યાવીસ ગુણેથી વિરાજીત, અઢાર હજાર શીલાંગરથ-શીલના અંગરૂપી રથને ધારણ કરવાવાળા સાધુને નમસ્કાર હજો.! (૫)
महावीरस्य मानन्दनामक:
पञ्चविंशतितमो भवः।
॥२८८॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧