________________
श्रीकल्प
कल्पमञ्जरी
॥२८६॥
टीका
पल्योपमसागरोपमस्थितिकं शरीरं भवति, तदपि एकदिवसे त्यजनीयमेव भवति, तदा अस्मादशानां शरीरस्य का गणना ! एतादृशे क्षणिकस्थितिके शरीरे को मतिमान् मुहस्त, अतो धीरपुरुषेण शरीरमेवं त्यजनीयं येन पुनः
शरीरं न भवेत, एवं मर्त्तव्यं येन पुनमरणं न भवेत् २० । दयासागरा विश्वभ्रातरो भगवन्तोऽर्हन्तो मे शरणं र सन्तु १। अशरीरा जीवधनाः सिद्धा भगवन्तो मे शरणं सन्तु २। निष्कारणं जगज्जीवयोनिजातरक्षणकार्य
समान अतिशय प्रिय इस शरीर को अवश्य ही त्यागना पड़ता है ! इस शरीर का लालन-पालन करने के लिए सैकड़ों यत्न किये जाऐ, फिर भी यह तो विनाशशील ही है! देव-शरीर पल्योपम और सागरोपम तक रहनेवाला होता है, किन्तु एक न एक दिन उसे भी तजना ही पड़ता है तो फिर हमारे शरीर की क्या गिनती है। ऐसे क्षण-स्थायी शरीर पर कौन विवेकवान् मोह धारण करेगा ? अत एव-धीर पुरुषों को शरीर का इस प्रकार त्याग करना चाहिए, जिससे पुनः शरीर की उत्पत्ति ही न हो। इस प्रकार मरना चाहिए कि फिर कभी मरना ही पडे ।
(२१) करुणा के सागर, विश्व के बन्धु अर्हन्त भगवंत मेरे लिए शरण हों १। अशरीर और जीवघन सिद्ध भगवान् मेरे लिए शरण हो २। निःस्वार्थ भावसे जगत् के जीवों की रक्षा करनेवाले साधु मेरे लिये शरण हो । जिसमें राग-द्वेष के लिये कोई स्थान नहीं है, ऐसा केवलि-प्ररूपित धर्म मेरे लिये शरण हो ४। ये दुःख का हरण करनेवाले और मोक्ष के कारण चार शरण मेरे लिए हों।
(२२) आज से जिनवाणी मेरी माता है । निर्ग्रन्थ गुरु मेरे पिता हैं। जिनदेव मेरे देव हैं,
આ શરીર હાડકાં, મેદ, ચરબી, માંસ રુધિર, સ્નાયુ, મળ અને મૂત્રથી પરિપૂર્ણ છે. નવ દ્વારા દ્વારા અહર્નિશ આ શરીરમાંથી અશુચિ ઝર્યા કરે છે. તે કહે બુદ્ધિમાન પુરુષ આ શરીરને પિતાનું માને ? પરંતુ મેહને મહિમા અપાર અને અગોચર છે. આ શરીરની સ્થિતિ પૂરી થયે ભાડાનું મકાન જેમ ખાલી કરવું પડે છે તેમ આ શરીરને પણ મૂકી દઈ ચાલી નીકળવું પડે છે. આ શરીરનું ગમે તેવું પાલન જતન કરે, તે પણ નાશ પામવાનું જ છે, કારણ કે તેને સ્વભાવ વિનાશશીલ છે.
દેવ કે જેનું શરીર, હાડ માંસ વિનાનું કંચનવણું છે, તેમજ દીર્ધકાળ એટલે પલ્યોપમ સાગરોપમ સુધી ટકવાવાળું છે, છતાં અને તે તે શરીરને પણ મૂકવું પડે છે, તે આ થોડા કાળ સુધી નભવાવાળા શરીરની શી વાત કરવી ?
ધીર અને વીર પુરુષને એવી રીતે તેને ત્યાગ કરવો ઘટે છે, કે ફરી વખત, શરીરની ઉત્પત્તિ ન થાય, મરણ પણ એવી રીતે થવું જોઈએ કે ફરીથી મરવું ન પડે !
(२१) ४२पासागर-विश्वधु-" भगवाननु भने २ २ १. अशरीरी यतन्यधन का सिद्ध
महावीरस्य नन्दनामकः पञ्चविंशतितमो भवः।
॥२८६॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧