SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२६४॥ COCON विमोच्य निर्भयमकरोत् । तेन स विमलो राजा महातिमहान्तं विमलं सुकृतमापद्यत । भावयति च व सकलानां सुकृतानां कर्मणां मूलमिति सर्वशास्त्रेषु प्रतिपादितम् नात्र कस्यापि विरोधः । अपि च दया परमं रत्नम् । दयाधर्मसदृशोऽन्य उत्तमो धर्मो न भवति । दया चिन्तितं फलं ददाति, कल्पलतेव वाञ्छितार्थं प्रयच्छति, करने लगा। एक बार विमल राजा क्रीड़ा करने के लिए वनमें गया। वहाँ एक मृग को जाल में फँसा और मरणासन्न देखकर उसे जाल से छुड़ाया और निर्भय कर दिया । तत्पश्चात् उसने राज्यमें सब जगह अमारी घोषणा करवाई। इससे विमल राजा को अत्यन्त महान पुण्य की प्राप्ति हुई। वह इस प्रकार की भावना किया करता था कि दया ही सकल पुण्यकर्मों का मूल है ऐसा सर्व शास्त्रों में प्रतिपादन किया गया है। दया के विषय में किसीका विरोध नहीं है । इसके अतिरिक्त दया उत्तम रत्न है। दयाधर्म के समान और कोई उत्तम धर्म नहीं है। दया चिन्तामणि के समान इष्ट ભિષેક કરાવ્યા. પૃથ્વી પર રાજ્ય કરતાં કાઈ એક વખત રાજા ક્રીડા કરવા વનમાં ગયા. ક્રીડા દરમ્યાન કોઈ એક હરણને પારધિની જાળમાં ફસાયેલા જોચે. મરણાન્તર્દશા જોઇ રાજાએ હરણને જાળમાંથી બચાવી લીધા ને રાજ્ય ભરમાં અમારી ઘાષણા કરી કે—અહિંસા એ જ ઉત્તમ વસ્તુ છે. કહ્યુ' પણ છે— “कल्लाणकोडीकारणी, दुहगइदुहनि वणी, संसारजलतारणी, एगंत होइ जीवदया ” ॥१॥ एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचणं । अहिंसा समयं चेव, एवावंत वियाणिया ॥२॥ અર્થાત્-ક્રોડા કલ્યાણની કરનારી, ક્રુતિ અને દુઃખને દૂર કરનારી, તથા સંસાર સમુદ્રથી તારનારી એવી खेड लवहया' ४ छे (१) એ પ્રમાણે જ્ઞાનીના સાર એ છે કે કિંચિત માત્ર પશુ હિંસા ન કરે અને અહિંસાથી સમતા થાય છે, એમ જાણીને જ્ઞાની પુરુષ કાઇ પણ જીવને પીડા ઉપજાવે નહિ. (૨) ઉપરક્ત ભાવનાવાળા આદેશ' વિમલ રાજાએ પ્રજાને કહ્યો અને આખા રાજ્યમાં હિંસા નહિં કરવાનું ફરમાન જાહેર કર્યું". પેાતાની ભાવના પણ એ હતી કે દયા તમામ પુણ્યનુ મૂલ છે. જીવદયા' સર્વાંશાઅસંમત છે. દયાની બાબતમાં કોઈને પણ વિરોધ નથી. દયાધમ' સમાન કોઇ અન્ય ધર્મ નથી. ચિંતામણિ સમાન અમૃત શ્રી કલ્પ સૂત્ર : ૦૧ कल्प मञ्जरी टीका महावीरस्य विमल नामकः चतुर्विंशतितमो भवः । ॥२६४॥
SR No.006381
Book TitleKalpsutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy