________________
श्रीकल्प
सूत्रे
कल्प
॥२३५||
मञ्जरी
टोका
रनगारोऽस्ति'-इति । ततः खलु स विशाखनन्दी राजकुमारस्तं शत्रुमिव विलोकयति पश्यति । अत्रान्तरे तत्रवाजमाग एव सोऽनगार विश्वभूतिरनगारः मृतिकया सद्यःप्रस्तया एकया गवा क्षिप्त पातितो भूतले पतितः, तदा-तस्य पतनकाले तै-विशाखनन्दिना तदर्भूत्यैश्च उत्कृष्टकलकल प्रत्युत्कटकलकलनादः कृतः । प्रत्युत्थाय गच्छन् स विशाखनन्दिना भणित: उक्तः-रे भिक्षो! कपित्थपातन-कपित्थफलपातकारणं तव बलं क्व गतम् ? अनयाऽल्पवलया गवा अल्पेनैव आघातेन त्वं पातित इति धिक्ते बलमिति भावः । तदा विशाखनन्दिकृतस्वाक्षेपसमये तेन विश्वभूतिना प्रलोकितम्-तदिशि दृष्टम् । दृष्टश्च स विशाखनन्दी । ततः खलु स विश्वभूतिरनगारः अमर्षेण-तदाक्षेपासहनेन हेतुना हस्ताभ्यां तां गाम् अप्रशृङ्गाभ्यां गृङ्गाग्रभागाभ्यां गृहीत्वा स्वबलेन ऊधं वहति= विशाखनन्दी उन्हें अपने बैरी की तरह देखने लगा।
इसी बीच एक तत्काल ब्याई हुई गायने मुनि विश्वभूति को धका लगा कर धरती पर गिरा दिया। मुनि के गिरने पर विशाखनन्दी और उसके आदमी जोर का कहकहा लगा कर हंस पडे। उठ कर मुनि जाने लगे तो विशाखनन्दी ने ताना मारते हुए कहा-'अरे भिक्षुक! कपित्थ फलोको गिरा देने वाला तुम्हारा वह बल कहाँ चला गया। अभिमाय यह कि इस दुबली गाय के हल्के धके से ही तुम गिर गये। धिक्कार है तुम्हारे बल को!
जब विशाखनन्दीने इस प्रकार आक्षेपपूर्ण वचन कहे तो मुनिने उसकी ओर देखा। वे पहचान गये कि यह विशाखनन्दी है। विश्वभूति मुनि उसके आक्षेप को सहन नहीं कर सके । अत एव उन्होंने अपने
महावीरस्य विश्वभूतिनामक: पञ्चदशो भवः।
કહ્યું, “ આ ભિક્ષા માટે ફરનારા વિશ્વભૂતિ અણુગાર છે.” આ પરિચય મેળવીને વિશાખનની તેમને પિતાના શત્રુની જેમ જેવા લાગે. એવામાં એક તુરત વિયાયેલી ગાયે મુનિ વિશ્વતિને ધકકે મારીને ભૂમિ પર પછાડવાં. મુનિ પડતાં જ વિશાખનન્દી તથા તેના માણસો માટેથી ખડખડાટ હસી પડયાં. ઉઠીને મુનિ જવા લાગ્યા તે વિશાખનન્દીએ મહેણું મારતાં કહ્યું: “હે ભિક્ષક, કઠાનાં ફળને નીચે પાડી નાખનારૂં તારૂં પેલું બળ કયાં ગયું?” ભાવાર્થ એ કે આવી નિબળ ગાયના સામાન્ય ધક્કાથી તું પડી ગયે. ધિકાર છે તારા બળને !
જ્યારે વિશાખનન્દીએ આ રીતે આક્ષેપભર્યા વચને કહ્યાં ત્યારે મુનિએ તેની તરફ જોયું. તેઓ એળખી ગયાં કે આ વિશાખનની છે. વિશ્વભૂતિ મુનિ તેના આક્ષેપને સહન કરી શકયાં નહીં. તેથી જ તેમણે પિતાના બને
॥२३५॥
R
શ્રી કલ્પ સૂત્ર: ૦૧