________________
श्रीकल्प
सूत्रे
॥२३०॥
SE
महावीरस्य
तथा-मनोवाकायगुप्तियुक्तत्वादेव गुप्ता मनोवाकायकर्मभिः असंयमस्थानेभ्यो रक्षितः, गुप्तेन्द्रिय:-गुप्तानि स्वस्वविषयेभ्यो निवृत्तानीन्द्रियाणि यस्य स तथा-वशीकृतेन्द्रिय इत्यर्थः। तथा-गुप्तब्रह्मचारी-गुप्तो-रक्षितो ब्रह्मणः चार चरण-यावज्जीवनं मैथुनविरमणलक्षणं, सोऽस्ति यस्य स तथा-गृहीतयावज्जीवब्रह्मचर्यव्रत इत्यर्थः। एवंविधः सन् बहुभिः षष्ठाटमादिकैस्तीत्रैः धोरैः तपकर्मभिः आत्मानं भावयन् विहरतीति ॥म०२२॥
ततः किमभूत ? इति वक्तुमाहउपसर्गके अवसर पर भी कायोत्सर्गका सेवन करनेवाले मुनिके शरीरकी स्थिरता कायगुप्ति कहलाती है॥१॥
शयन, आसन, निक्षेप, आदान और संक्रमण-चलना-फिरना आदि क्रियाओंमें चेष्टा अर्थात् प्रवृत्तिका नियमन दूसरी कायगुप्ति कही गई है ॥२॥
तथा वे मुनि मन, वचन, कायकी गुप्तिसे युक्त होनेके कारण गुप्त थे, अर्थात् मानसिक, वाचिक और कायिक असंयमके स्थानोंसे रक्षित थे। उन्होंने इन्द्रियोंको अपने-अपने विषयोंमें प्रवृत्ति करनेसे रोक दिया था, अतः गुप्तेन्द्रिय थे। गुप्तब्रह्मचारी थे अर्थात् यावज्जीवन मैथुन के त्यागी थे-पूर्ण ब्रह्मचारी थे। इन सब गुणों से सम्पन्न होकर वे मुनि बेला तेला आदि की घोर तपश्चर्या से आत्मा को भावित करते हुए विचरते थे ॥ २३॥
इसके पश्चात् जो हुआ सो कहते हैं-'तओ' इत्यादि। ઉપસર્ગના અવસરે પણ કાર્યોત્સર્ગનું સેવન કરનારા મુનિનાં શરીરની સ્થિરતા કાયગુપ્તિ કહેવાય છે. (૧)
शयन, मासन, निक्षेप, आहान अने भए-यारपु.-१२-याममा येष्टा मेट, प्रवृत्तिनु નિયમન એ બીજી કાયગુપ્તિ કહેવાઈ છે. (૨)
તથા તે મુનિ મન, વચન, કાયની ગુપ્તિથી યુક્ત હોવાને કારણે ગુપ્ત હતાં. એટલે કે માનસિક, વાચિક, અને કાયિક અસંયમનાં સ્થાનેથી રક્ષિત હતાં. તેમણે ઇન્દ્રિયને પિત–પિતાના વિષયોમાં પ્રવૃત્તિ કરતી રોકી દીધી હતી તેથી તેઓ ગુપ્તેન્દ્રિય હતાં, ગુપ્તબ્રહ્મચારી હતાં એટલે કે જીવન પર્યન્ત મૈથુનના ત્યાગી હતાં–પૂર્ણ બ્રહ્મચારી હતાં. એ બધાં ગુણોથી સંપન્ન બનીને તે મુનિ છઠ, અઠમ વગેરેની ઘોર તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતાં વિચરતાં ai. (२०१२)
ते पछी मन्युत -'तो' त्याlt.
विश्वभूतिमार नामकः पञ्चदशो भवः।
॥२३०॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧