________________
श्रीकल्प
कल्पमञ्जरी
॥१२७॥
जका
॥ अथनयसारादिषड्विंशतिभवकथा ।
।। मंगलायरणं ॥
(मालिनी-च्छन्दः) भवजलहिनिमज्जजीवरक्खेगदक्खं, __ वयणहिमकरंसुक्खित्तहिद्धंतकक्खं । सुरमणुयमुणीहिं निच्चवंदिज्जमाणं, सयलगुणनिहाणं णोमिहं वद्धमाणं ॥१॥
छायाभवजलधिनिमज्जज्जीवरक्षकदक्षं,
वदनहिमकरांशूक्षिप्तहृद्ध्वान्तकक्षम् । सुरमनुजमुनिभिनित्यवन्धमानं,
सकलगुणनिधानं नौम्यहं वर्धमानम् ॥१॥
नयसारदि छव्वीस भवों की कथा मंगलाचरण--संसार-सागर में डूबते हुए जीवों की रक्षा करने में असाधारणरूप से समर्थ, अपने मुखरूपी चन्द्रमा से (भव्य जीवों के) हृदयमें पैठे अन्धकार को नष्ट करने वाले, देवों और मानवों द्वारा सदैव वन्दनीय, सकल गुणों के निधान श्री वर्धमान भगवान् को मैं नमस्कार करता हूँ ॥१॥
નયસારાદિ છવ્વીસ ભવની કથા. મંગલાચરણને અર્થ– સંસાર-સાગરમાં ડૂબતા જીવોનું રક્ષણ કરવામાં અસાધારણ રીતે સમર્થ, પિતાના મુખરૂપી ચંદ્રમાથી (ભવ્ય જીના) હૃદયમાં પેસેલા અંધકારને નષ્ટ કરનાર, દેવ તથા માન દ્વારા સદૈવ વંદનીય, સકળ ગુણેના નિધાન એવા શ્રી વર્ધમાન ભગવાનને હું નમસ્કાર કરૂં છું. (૧)
मङ्गला
चरणम्
||१२७||
શ્રી કલ્પ સૂત્ર: ૦૧