________________
श्रीकल्प
कल्पमञ्जरी
टीका
॥१२८॥
टीका-विघ्नविघाताय कृतं स्वेष्टदेवतानमस्कारात्मकं मङ्गलं शिष्यशिक्षायै ग्रन्थे निबध्यते—'भवजलधि०' इत्यादि । अहं घासीलालो व्रती भवजलधिनिमज्जजीवर "कदभं-भवजलधिः-भवो जलधिरिव दुस्तरत्वात् , तत्र निमज्जतां-ब्रुडतां जीवानां माणिनां रक्षायाम् उद्धरणे एका प्रधानो दक्षो-निपुणस्तम् संसारपारकरणसमर्थमित्यर्थः, वदनहिमकरांशूक्षिप्तहृवान्तकक्षम्-वदनं जिनस्य मुखमेव हिमकरः चन्द्रस्तस्य अंशुभिः किरणैः उत्क्षिप्ता दूरीकृता हृदध्वान्तकक्षा-हृदयान्धकारावलियेन स तथा तम्-भव्यानाम् अनादिकालावस्थितमिथ्यात्वतिमिरनाशकमित्यर्थः, सुरमनुजमुनिभिः देवमनुष्यमुनिभिनित्यवन्धमान-नित्यं सदा वन्द्यमानं पणम्यमानं स्तूयमानं वा सकलगुणनिधानं-सकलानां सर्वेषां ज्ञानदर्शनादीनां गुणानां निधानम्-निधिस्वरूपं त्रिजगत्प्रसिद्ध वर्द्धमानचरमतीर्थकरं नौमि-स्तवीमि ॥१॥
टीका का अर्थ--विघ्नों का विघात करने के लिए अपने इष्ट देव का नमस्काररूप जो मंगल किया गया है, वह शिष्यों को 'ग्रंथ के आदि में मंगलाचरण करना चाहिए'-यह सिखलाने के लिए शब्दरूप में निबद्ध किया जाता है।
दुस्तर होने के कारण संसार, समुद्र के समान है । इसमें डूबने वाले जीवों की रक्षा करने में असाधारण निपुण, अपने मुखरूपी चन्द्रमा की किरणों से भव्य जीवों के दयमें स्थित अन्धकार के समूह को नष्ट करने वाले, अर्थात् अनादिकालीन मिथ्यात्व-तिमिर का अन्त करने वाले, देवों, मनुष्यों एवं मुनियों द्वारा सदा वन्दनीय-स्तवनीय, समस्त गुणों के निधान और तीनों लोकों में प्रसिद्ध श्री बर्द्धमान नामक चरम तीर्थकर को मैं मुनिव्रती घासीलाल नमस्कार करता हूँ ॥१॥
चरणम्
ટીકાને અર્થ-વિનોને વિનાશ કરવા માટે પિતાના ઈષ્ટદેવને નમસ્કારરૂપ જે મંગળ કરવામાં આવ્યું છે, તે શિને “ગ્રંથના આદિમાં મંગલાચરણ કરવું જોઈએ ' એ શિખવવા માટે શબ્દરૂપે નિબદ્ધ કરવામાં આવે છે.
દુસ્તર હોવાને કારણે સંસાર સમુદ્રના જેવો છે, એમાં ડૂબતા જીવેનું રક્ષણ કરવામાં અસાધારણ નિપુણ, પિતાના મુખરૂપી ચંદ્રમાનાં કિરણોથી ભવ્ય જેના હૃદયમાં રહેલા અંધકારના સમૂહને નષ્ટ કરનાર, અર્થાત અનાદિ કાળના મિથ્યાવ-તિમિરને અંત કરનાર, દેવ, મનુષ્યો તથા મુનિએને માટે સદા વંદનીય સ્તવનીય, સર્વ ગુણોના નિધાન અને ત્રણે લોકોમાં પ્રસિદ્ધ શ્રી વર્ધમાન નામે ચરમ તીર્થંકરને હું મુનિવ્રતી ઘાસીલાલ નમસ્કાર કરું છું. (૧)
॥१२८॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧