SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिका टीका-आचाराङ्गस्वरूपवर्णनम्. दश १०, त्रयः ११, त्रयः १२, द्वौ १३, द्वौ १४, द्वौ १५, द्वौ १६, इति षट् सप्तति रुद्देशनकालाजाताः । अवशिष्टेषु सप्तमप्रैकिका-भावना-विमुक्तिनामकेषु नवस्वध्ययनेषु प्रत्येकस्मिन् अध्ययने एकैकोद्देशनकालस्य सद्भावान्नवोद्देशनकाला जाता इति सर्वसंकलनयापञ्चाशीतिरुद्देशनकाला भवन्ति । एवं पञ्चाशीतिः समुद्देशनकाला: सूत्राध्यापनकाला अवगन्तव्याः। अष्टादशपदसहस्राणि = अष्टादशसहस्राणि पदानि पदाग्रेण पदपरिमाणेन सन्ति । इह पदमर्थवद् विज्ञेयम् । दूसरे शय्यैषणा अध्ययन के तीन ३, तीसरे ईषणा अध्ययन के तीन ३, चौथे भाषैषणा अध्ययन के दो २ पांचवें ववैषणा अध्ययन के दो २, छठे पात्रैषणा अध्ययन के दो २, सातवे अवग्रह प्रतिमा अध्ययन के दो २, आठवे स्थान सप्तैकक अध्ययन का एक १, नौवे नैषेधिकी सप्तकक अध्ययन का एक १, दशवे स्थण्डिल सप्तैकक अध्ययन का एक १, ग्यारहवे शब्द सप्तकक अध्ययन का एक १, बारहवे रूप सप्तैकक अध्ययन का एक १, तेरहवे परक्रिया सप्तकक अध्ययन का एक १, चौदहवें अन्योन्यक्रिया सप्तैकक अध्ययन का एक १, पन्द्रहवे भावना अध्ययन का एक २ और सोलहवें विमुक्ति अध्ययन का एक १। इस प्रकार दूसरे श्रुतस्कन्ध के सोलह (१६) अध्ययनों के चोतीस ३४ उद्देशनकाल होते हैं। इस तरह आचारांग सूत्रके दोनों श्रुतस्कन्धों के पचीस अध्ययनों में सभी उद्देशनकाल पचासी (८५) होते हैं। तथा सूत्र और अर्थ को पढाने रूप जो समुद्देशन काल हैं वे भी पचासी ८५ है और उनकी गणना भी અધ્યયનના ત્રણ ૩, ત્રીજા ઇષણા અધ્યયનના ત્રણ ૩, ચેથા ભાષણા અધ્યયનના બે ૨, પાંચમાં વષણું અધ્યયનના બે ૨, છઠ્ઠા પાષણ અધ્યયનના બે ૨, સાતમા અવગ્રહ પ્રતિમા અધ્યયનના બે ૨, આઠમાં સતૈકક અધ્યયનને એક ૧, નવમાં ઐધિકી સતૈકક અધ્યયનને એક, દસમાં ધૈડિલ સતૈકક અધ્યયનને એક, અગીયારમાં શબ્દ સપ્તકક અધ્યયનને એક, બારમાં રૂપસતૈકક અધ્યયનને એક, તેરમાં પરકિયા સમકક અધ્યયનને એક, ચૌદમાં અન્યોન્ય ક્રિયા સૌકક અધ્યયનને એક, પંદરમાં ભાવના અધ્યયનને એક અને સેળમાં વિમુક્તિ અધ્યયનને એક. આ પ્રમાણે બીજા શ્રુતસ્કંધના સેળ (૧૬) અધ્યયનના કુલ ચોત્રીસ (૩૪) ઉદ્દેશન કાળ થાય છે. આ રીતે આચારાંગ સૂત્રના અને શ્રત સ્કંધના પચીશ અધ્યયનમાં બધા મળીને પંચાશી (૮૫) ઉદ્દેશનકાળ થાય છે. તથા સૂત્ર અને અર્થને ભણાવવા રૂપ જે સમુદેશનકાળ છે તે પણ પંચાશી (૮૫) છે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy