SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दी सूत्रे ननु अष्टादश सहस्रात्मकं पद परिमाणमुक्तम्, तत्परिमाणं यदि पञ्चविशत्यध्ययनात्मकस्य श्रुतस्कन्धद्वयस्य, तदा 'नववंभचेरमइओ अट्टारसपय सह स्सिओओ' इति यदुक्तं तद्विरुध्यते ? इतिचेदुच्यते- 'दो सुयक्खंधा, पणवीसं अज्झयणा, पंचासीइं उद्देसणकाला पंचासीई समुद्देसकाला ' इति यदुक्तं तदाचाराङ्गस्य प्रमाणमुक्तम्, यत्पुनरुक्तम् ' अट्ठारस पयसहस्साई पयग्गेणं' इति, तद् नवब्रह्मचर्याध्ययनात्मकस्य प्रथमश्रुतस्कन्धस्य प्रमाणं विज्ञेयम् । ५६० उक्त प्रकार से ही होती है। आचारांग सूत्रमें पदों की संख्या अठारह १८ हजार है । अर्थात् - आचारांग सूत्रमें अठारह १८ हजार पद है । सार्थक शब्दों का नाम पद है । शंका - आचारांगसुत्रमें अठारह १८ हजार पद जो कहे जाते हैं वे यदि संपूर्ण पचीस अध्ययनवाले आचारां सूत्र के पद हैं तो "नव बंभचेर मइ ओ अडारस पय सहस्सिओ वे ओ " इस कथन से उसका विरोध आता है ? | उत्तर - यह बात नहीं है । कारण जो ऐसा कहा गया है कि आचारांग में दो अनस्कंध, पच्चीस अध्ययन, पचासी ८५ उद्देशनकाल, पचासी ८५ समुद्देशन काल हैं वह तो समस्त आचारांग सूत्र का प्रमाण कहा है । तथा ऐसा जो कहा है कि आचारांग में अठारह १८ हजार पद हैं यह कथन ब्रह्मचर्यात्मक प्रथम श्रुतस्कन्ध का है ऐसा जानना चाहिये । अतः इस कथन में कोई विरोध नहीं आता है। અને તેમની ગણત્રી પણ ઉપર કહ્યા પ્રમાણે થાય છે. આચારાંગ સૂત્રમાં પદ્મની સંખ્યા અઢાર (૧૮) હજાર છે. એટલે કે આચારાંગ સૂત્રમાં અઢાર હજાર પદ છે. સાર્થક શબ્દનું નામ પદ્મ છે. શકા.આચારાંગ સૂત્રમાં અઢાર હજાર પદ્મ જે કહેવામાં આવે છે તે ले संपूर्ण पयीश अध्ययनवाणा आयारांग सूत्रना यह होय तो " नव बंभचेर मइओ अट्ठारस पयसहस्सि ओ वे ओ " मा उथनथी ते वि३द्ध लय छे ? ઉત્તર—એમ વાત નથી. કારણ કે જે એમ કહેવામાં આવ્યુ છે કે આચારાંગમાં એ શ્રુતસ્ક ંધ, પચીશ અધ્યયન, પચાશી અધ્યયનકાળ, પચાશી સમુદ્દેશેનકાળ છે તે તે સમસ્ત આચારાંગ સૂત્રનુ` પ્રમાણ કહ્યું છે. તથા એવું જે કહ્યુ છે કે આચારાંગમાં અઢાર હજાર પદ છે તે કથન બ્રહ્મચર્યાત્મક પ્રથમ શ્રુતસ્કંધનુ છે એમ સમજવુ જોઇએ. તેથી તે કથનમાં કોઈ વિશેષ લાગતા નથી. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy