SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ नन्दीसूत्रे त्वादस्मादृशवत । वेदेषु चातीन्द्रिया अर्थाः प्रायो वर्णिताः। परन्त्वतीन्द्रियार्थदर्शी च वीतरागः सर्वज्ञः, स च तद्वक्ता नास्ति तत्र परस्परविरुद्धार्थदर्शनात् , तत् कथं वेदार्थप्रतीतिरित्येवं नोदिताः सन्तः केचिद् विवेकेनः सत्यक्यादय इव स्वपक्षदृष्टीः स्वदर्शनानि त्यजन्ति अर्हतो भगवतः सर्वज्ञस्य शासनं स्वीकुर्वन्ति । तदेवं सम्यक्त्व हेतुत्वाद् वेदादीन्यपि शास्त्राणि कस्यचिन्मिथ्यादृष्टेरपि सम्यक्श्रुतं भवति । तदेतन्मिथ्याश्रुतं वर्णितम् ॥ सू० ४१ ॥ अतीन्द्रियार्थों का प्रतिपादन किया गया है, परन्तु इनके प्रतिपादन करने वाले वीतराग सर्वज्ञ नहीं हैं, जिन्होंने उन्हें प्रतिपादन किया है वेतो हमारे जैसे रागादिक दोषों से ही दूषित व्यक्ति हैं, अतः इनके द्वारा अतीन्द्रिय अर्थों का प्रतिपादन समीचीन रूप से नहीं हो सकता है कारण ये उस विषय को पूर्णरूपसे समझ ही नहीं सके हैं, इसी लिये इन शास्त्रोंमें परस्पर विरुद्धार्थ प्ररूपणता देखी जाती है, अतः जब ऐसी बात है तो फिर वेदादिकों द्वारा वास्तविक अर्थ की प्रतीति भी कैसे हो सकती है ? इस तरह पूर्वापर विरोध के विचार से प्रेरित हुए कितनेकविवेकी मिथ्यादृष्टि जीव अपने २ दर्शनों का परित्याग कर देते हैं और अहंत भगवान सर्वज्ञ के शासन को अंगीकार कर लेते हैं । इस तरह किसी २ मिथ्यादृष्टि जीव में सम्यग्दृष्टि जगाने में कारण होनेसे वेदादिक शास्त्र उसकी अपेक्षा सम्यकश्रुत भी मान लिये जाते हैं । इस प्रकार यहां तक मिथ्याश्रुत का वर्णन हुआ। सू० ४१॥ પણ વિચાર કરે છે કે આ વેદાદિક શાસ્ત્રોમાં મોટે ભાગે અતીન્દ્રિયાર્થોનું સમર્થન કર્યું છે પણ તેનું સમર્થન કરનારા વિતરાગ સર્વજ્ઞ નથી, જેમણે તેમનું સમર્થન કર્યું છે તેઓ તે અમારા જેવી રાગાદિક દેથી દૂષિત વ્યકિત છે, તેથી તેમના દ્વારા અતીન્દ્રિય અર્થોનું પ્રતિપાદન સમીચીન રીતે થઈ શકે નહીં કારણ કે તેઓ એ વિષયને પૂર્ણ રીતે સમજી જ શક્યા નથી, તે કારણે એ શાસ્ત્રોમાં પરસ્પર વિરૂદ્ધાર્થ પ્રરૂપણતા નજરે પડે છે, તેથી જો વાત એ પ્રમાણે છે તે પછી એ વેદાદિ દ્વારા વાસ્તવિક અર્થની પ્રતીતિ કેવી રીતે થઈ શકે? આ પ્રમાણે પૂર્વાપર વિરોધના વિચારથી પ્રેરાતા કેટલાક વિવેકી મિથ્યદૃષ્ટિ જીવ પિત પિતાનાં દર્શનેને પરિત્યાગ કરે છે અને અહંત ભગવાન સર્વજ્ઞના શાસનને અંગીકાર કરે છે. આ રીતે કઈ કઈ મિથ્યાદષ્ટિ જીવમાં સમ્યગદષ્ટિ પેદા કર. વાને કારણરૂપ હોવાથી વેદાદિક શાસ્ત્ર તેની અપેક્ષાએ સમ્યગુશ્રુત પણ માની લેવામાં આવે છે. આ રીતે અહીં સુધી મિથ્યાશ્રતનું વર્ણન થયું છે સૂ. ૪૧ / શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy