SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका - अवग्रहमेदाः । ३२५ ॥ अथ अवग्रहभेद निरूपणम् ॥ मूलम् - से किं तं उग्गहे ? । उग्गहे दुविहे पण्णत्ते; तं जहाअत्थुग्गहे य, वंजणुग्गहे य ॥ छाया - अथ कः सोऽवग्रहः ? । अवग्रहो द्विविधः प्रज्ञप्तः । तद् यथा अर्थावग्रच, व्यञ्जनावग्रहश्च ॥ मु० २७ ॥ २७ ॥ टीका--' से किं तं उग्गहे० ' इत्यादि । अथ कः सोऽवग्रहः - अवग्रहस्य किं स्वरूपमिति शिष्यप्रश्नः । उत्तरमाह' उग्गहे दुविहे ' इत्यादि । अवग्रहो द्विविधः प्रज्ञप्तः । तद् यथा - अर्थावग्रहः, प्रथम भेद है १ । इस अर्थोपयोग का जो आवरण करने वाला कर्म है उसका क्षयोपशम होना यह वासना है । वासना के बल पर ही कालान्तर में जीव उस अर्थ के उपयोग से वासित बना रहता है, और उस पदार्थ की स्मृति किया करता है यह वासना धारणा का द्वितीय भेद है २ । कालान्तर में जब उस दृष्ट पदार्थ के साथ इन्द्रियों का संबंध होता है अथवा नहीं होता तब भी जीव मन में जो उस पदार्थ का स्मरण करता है यह स्मृति धारणा का तृतीय भेद है ३ | इसका फलितार्थ केवल इतना ही है कि अवाय के बाद उस दृष्ट पदार्थ का आत्मा में जो उपयोग बना रहता है वह अविच्युति १, और इस अविच्युति से उसके आवारक कर्मका क्षयोपशम होना यह वासना २, और वासना के बल पर उस पदार्थ का स्मरण होना यह स्मृति है ३ । इस प्रकार से धारणा के तीन भेद हैं। इस तरह ये श्रुतनिश्रित मतिज्ञान के भेद हैं । सू० २६ ॥ પચેાગતું જે આવરણ કરનાર કર્મ છે તેના યેાપશમ થવા તે વાસના છે. વાસનાના મળે જ કાળાન્તરે જીવ તે અર્થાંના ઉપયાગથી વાસિત બની રહે છે, અને એ પદાથની સ્મૃતિ કર્યાં કરે છે. આ વાસના ધારણાને બીજે ભેદ છે ૨. કાલાન્તરે જ્યારે તે જોયેલ પદાર્થની સાથે ઈન્દ્રિયાના સંબંધ થાય છે કે થતા નથી ત્યારે પણ જીવ મનમાં એ પદાર્થનું જે સ્મરણ કરે છે એ સ્મૃતિ ધારણાના ત્રીજો ભેદ છે ૩. તેનું તાત્પર્ય ફક્ત એટલું જ છે કે-(૧) અવાયની પછી તે જોયેલ પદાના આત્મામાં જે ઉપયાગ કાયમ રહે છે તે અવિચ્યુતિ, અને (૨) તે અવિચ્યુતિથી તેનું આવરણ કરનાર કર્મોના ક્ષયેપશમ થવા તે વાસના, અને (૩) વાસનાને મળે તે પદાર્થનું સ્મરણ થવુ તે સ્મૃતિ છે. આ રીતે ધારણાના ત્રણ ભેદ છે આ રીતે એ શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ભેદ છે ।।સૂ,૨૬) શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy