SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३२ प्रमादस्थानवर्णनम् ४५१ यद्येतादृशो ज्ञानादेरुपायस्तर्हि तदभिलाषिणा पूर्वं किं कर्त्तव्यम् ? इत्याशङ्क्याह— मूलम् - आहारे मिच्छेमिय मेर्सेणिज्जं, सर्हायमिच्छे निउणहबुद्धिं । निकेये मिच्छिंज विवेगंजोगं, समाहिकामे समणे तवस्सी ॥४॥ कहा भी है-- गुरुकुल में निवास करनेवाला प्राणी ज्ञान दर्शन एवं चारित्र का पात्र बन जाता है । धन्य हैं वे जीव जो जीवनपर्यन्त गुरुकुल के वास को नहीं छोड़ते हैं । तथा पासत्थादिकों का संसर्ग इसलिये वर्जनीय कहा है कि उनकी संगति से चारित्र का घात होता है। बाल संसर्ग छोड़ देने पर भी जबतक स्वाध्याय नहीं किया जाता है तबतक जीव को ज्ञानादिकों की प्राप्ति नहीं होती है इसलिये सूत्रकार ने स्वाध्याय करना बतलाया है। स्वाध्याय, वाचना, पृच्छना, परिवर्तना, अनुप्रेक्षा एवं धर्मकथा के भेद से पांच प्रकार का है। इनका एकान्ततः नियमतः सेवन करना ही स्वाध्यायैकान्त निषेवण है । स्वाध्याय अनुप्रेक्षा को प्रधान बतलाया गया है अतः सूत्रकार ने 'सूत्रार्थ का चिन्तन करना' कहा है । क्यों कि विना चिन्तन का सूत्र व्यर्थ होता है । धैर्य के अभाव में ज्ञानादिकों की प्राप्ति नहीं होती है । इसी अभिप्राय से धैर्य भी ज्ञानादिकों की प्राप्ति में कारण बतलाया गया है। तात्पर्य इसका केवल यही है कि सम्यग्दर्शनादिकों का लाभ इस जीव को गुरुवृद्ध सेवा आदि के बिना नहीं हो सकता है ॥ ३ ॥ ગુરૂકુળમાં નિવાસ કરનાર પ્રાણી જ્ઞાન, દર્શન અને ચારિત્રને પાત્ર ખની જાય છે, ધન્ય છે, એ જીવને કે જે, જીવનપર્યંત ગુરૂકુળના વાસને છેડતા નથી. તથા પાસસ્થાર્દિકના સમાગમ આ માટે વજ્રનીય મતાવેલ છે કે, તેની સગતીથી ચારિત્રને ઘાત થાય છે. ખાલ સંસગ છેાડી દેવા છતાં પણુ, જ્યાં સુધી સ્વાધ્યાય કરવામાં નથી આવતા, ત્યાં સુધી જીવને જ્ઞાનાદિકાની પ્રાપ્તિ થતી નથી. આ કારણે સૂત્રકારે સ્વાધ્યાય કરવાનું કહેલ છે. સ્વાધ્યાય, વાચના પૃચ્છના, પરિવતના, અનુપેક્ષા આ ધર્માંકથાના ભેદથી પાંચ પ્રકારનાં છે. આનું એકાન્તતઃ નિયમતઃ સેવન કરવું એ સ્વાધ્યાય એકાન્ત નિષેવણ છે. સ્વાધ્યાય અનુપ્રેક્ષાને પ્રધાનરૂપથી મતાવવામાં આવેલ છે. આથી સૂત્રકારે સૂત્રાનું ચિંતન કરવાનું કહેલ છે, કેમકે, ચિંતન વગરનું સૂત્ર વ્યર્થ થાય છે. ધૈયના અભાવમાં જ્ઞાનાદિકાની પ્રાપ્તિમાં કારણરૂપ બતાવવામાં આવેલ છે. તાત્પર્ય આનું ફકત એ છે કે, સમ્યગદર્શન આદિકાના લાભ એ જીવને ગુરૂ-વૃદ્ધ આદિની સેવા વગર મળી શકતા નથી. ॥ ૐ || उत्तराध्ययन सूत्र : ४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy