SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ २९४ उत्तराध्ययनसूरे अभिलषति तल्लोलुपतयान वाञ्छतीत्यर्थः। यद्वा-नानादेशीयशिष्यानुग्रहार्थमेतानि समानार्थकानि पदानि तत्तद्देशप्रसिद्धिमनुसृत्य गृहीतानि । परलाभमनास्वादयन् अतर्कयन् अस्पृहयन् अपार्थयन् अनभिलषन् द्वितीयां मुखशय्यामुपसंपद्य विहरति द्वितीयस्याः सुखशय्यायास्तथाविधत्वादिति भावः। तथाचोक्तं स्थानाङ्गसूत्रेइस प्रकार (परलाभं अणस्सयमाणे अतकेमाणे अपीहेमाणे अभिलसमाणे दुच्चं सुहसेज्जं उपसंपज्जित्ता णं विहरइ - परलाभं अनास्वादयन् अतर्कयन् अस्पृहयन् अप्रार्थयन् अनभिलषन् द्वितीयां सुखशय्यां उपसंपद्य विहरति ) अन्यमुनिजनों द्वारा लब्ध आहारको नहीं भोगता हुआ, उसको लेनेकी इच्छा नहीं करता हुआ, उसमें स्पृहालु नहीं बनता हुआ उसकी चाहना नहीं करता हुआ, उसकी अभिलाषा नहीं करता हुआ इस द्वितीय सुख शय्यारूप मुनि अवस्थाको प्राप्त कर विचरता है। भावार्थ-एक सामाचारीवाले साधुओंका एक जगह भोजन करना अन्य मुनिजनों द्वारा प्रदत्त आहार आदिका ग्रहण करना-इसका नाम संभोग है। इस संभोगका परिहार संभोगप्रत्याख्यान है । अर्थात् जब गीतार्थावस्था संपन्न साधु बन जाता है, तब जिनकल्पादिरूप उद्यत विहारकी प्रतिपत्ति (स्वीकार)से उसके यह संभोग प्रत्याख्यान होता है। इस अवस्थामें यदि यह ग्लान आदि अवस्थायुक्त भी हो जावे तो वह इस अवस्थाकी परवाह नहीं करता है । एवं स्वलाभसे ही संतुष्ट रहता है स्वयं गोचरी करता है। जब की अन्य साधुजन तो ग्लान आदि दशा में अन्य साधुओं द्वारा लाये हुए आहारादिकरूप लाभ को ग्रहण करते हैं છે, આ પ્રમાણે અન્ય મુનિજને દ્વારા લબ્ધ આહારને ન ભેગવતાં એને લેવાની ઈચ્છા પણ ન કરતાં, એમાં સ્પૃહાળું ન બનતા; એની ચાહના પણ ન કરતાં તેમ અભિલાષા પણ ન કરતાં આ બીજી સુખશારૂપ મુનિ અવસ્થાને પ્રાપ્ત કરી વિચરે છે. ભાવાર્થ—એક સમાચારીવાળા સાધુઓનું એક સ્થળે ભેજન કરવું, બીજા મુનિજને દ્વારા પ્રદત્ત આહાર આદિનું ગ્રહણ કરવું, એનું નામ સંગ છે. આ સંજોગને પરિહાર સગપ્રત્યાખ્યાન છે. અર્થાત જ્યારે સાધુ ગીતાર્થવસ્થાસંપન્ન બની જાય છે. ત્યારે જીન કમ્પાદિરૂપ ઉદ્યત વિહારની પ્રતિપત્તિ(સ્વીકાર)થી એના એ સંજોગપ્રત્યાખ્યાન થાય છે. આ અવસ્થામાં કદાચ એ પ્લાન આદિ અવસ્થા યુકત પણ થઈ જાય તો એ અવસ્થાની પરવાહ કરતા નથી, અને લાભથી જ સંતુષ્ટ રહે છે, સ્વયં ચરિ કરે છે. જ્યારે બીજા સાધુજને તે દ્વાન આદિ દશામાં અન્ય સાધુઓ દ્વારા લાવવામાં આવેલ આહાર उत्तराध्ययन सूत्र :४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy