SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २९ विवक्तशयनासनताफलवर्णनम् ३१ २८९ विषये स्पृहा न जायते' इति भावः । तथा-दृढनारित्रः दृढं निश्चलं चारित्रं यस्य स तथा, अतएव एकान्तरतः एकान्तेन-निश्चयेन, रतः संयमेऽनुरक्त इत्यर्थः । तथा-मोक्षभावपतिपन्नः=मोक्षानुरागसंपन्नः, मोक्षएव मया साधनीय इति भावनावानित्यर्थः। ततश्च एवंभूतो मुनिः अष्टविध कर्मग्रन्थि-अष्टविधं कर्म दुभद्यत्वाद् प्रन्थिरिव अष्टविधकर्मग्रन्थिस्तं निर्जरयति-क्षपकश्रेणिं प्राप्य क्षपयतीत्यर्थः ॥३१॥ प्राणी किसी भी विषयमें लालसावाला नहीं होता है। इसीलिये उसका (दृढ चारित्रः ) चारित्र दृढ कहलाता है । तथा ( एकान्तरतः ) निश्चयसे वह संयममें अनुरक्त बना रहता है । भावना उसकी "मेरे द्वारा साध्य यदि कुछ है तो वह एक मोक्ष ही है" ऐसी रहा करती है, अर्थात् वह मोक्षानुराग से सम्पन्न रहता है। इस तरह सा मुनि क्षपकश्रेणीपर आरूढ हो कर अष्ट प्रकारकी कर्मग्रन्थि को नष्ट कर देता है । अर्थात् सिद्धिपद को प्राप्त करता है। भावार्थ-स्त्री, पश, एवं पण्डक से रहित शयनासन एवं उपाश्रय का नाम विविक्तशयनासन है। इनको सेवन करनेवाला मुनि अपने चारित्रगुणका संरक्षण करता है। तथा इस गुण की संरक्षणताके अभिप्राय से ही वह विकृति रहित आहार करता है । जिह्वा इन्द्रिय पर जितना अधिक काबू रहेगा उतना ही अधिक वह अपने चारित्रके पालन करने में सत्य साबित होगा। जिह्वा इन्द्रिय का निग्रह वही कर सकता है कि जिसकी एक मात्र लालसा मुक्ति प्राप्त करने की हो। ऐसा व्यक्ति ही दुर्भद्य इस अष्टविध कर्मग्रन्थि को भेद सकता है और मोक्ष प्राप्त कर सकता है ॥ ३१ ॥ નથી હોતા. આ કારણે તેનું ચારિત્ર દૃઢ કહેવાય છે. તથા નિશ્ચયથી તે સંયમમાં અનુરક્ત બની રહે છે, ભાવના એની “મારા દ્વારા જે કાંઈ પણ સાધ્ય હેય તે એક મેક્ષ જ છે.” એવી રહ્યા કરે છે. અર્થાત તે મોક્ષાનુરાગથી સંપન્ન રહે છે. આ પ્રમાણે તે મુનિ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈને આઠ પ્રકારની કમગ્રથિને નષ્ટ કરી દે છે. અર્થાત સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ–સ્ત્રી, પશુ અને પન્ડકથી રહિત શયનાસન અને ઉપાશ્રયનું નામ વિવક્તશયનાસન છે. આનું સેવન કરવાવાળા મુનિ પિતાના ચારિત્ર ગુણનું સંરક્ષણ કરે છે. તથા એ ગુણની સંરક્ષણતાના અભિપ્રાયથી તે વિકૃતિ રહિત આહાર કરે છે. જી હા ઈદ્રિય ઉપર જેટલો વધારે કાબુ રાખવામાં આવે એટલા જ અધિક પ્રમાણમાં તે પોતાના ચારિત્રનું પાલન કરવામાં સત્ય સાબિત થાય છે. જીલ્ડા ઈન્દ્રિયને નિગ્રહ એજ કરી શકે છે કે, જેની એક માત્ર લાલસા મુક્તિ પ્રાપ્ત કરવાની હોય છે, આવી વ્યક્તિ જ દુર્ભેદ્ય આ અષ્ટવિધ કર્મગ્રંથિને ભેદી શકે છે. અને એના કારણે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ૩૧ उ० ३७ उत्तराध्ययन सूत्र :४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy