SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०२९ विवक्तशयनासनताफलवर्णनम् ३१ २८७ धर्मध्यानैकनिष्ठः, ततश्च दिवा च रात्रौ च असजन्=हिः सङ्गं विवर्जयन्, अमतिबद्धः =प्रतिबन्धरहितश्चापि विहरति-मासकल्पादिना उद्यतविहारेण पर्यटति |३०| अपतिबद्धता च विवक्तशयनासनतां विना न भवतीत्यत एकत्रिंशत्तमां तामाहमूलम् - विवित्तसयणासणयाए णं भंते! जीवे किं जणेइ ? | विवित्तसयणासणयाए चारितगुत्तिं जणेइ । चारितगुत्ते य णं जीवे विवित्ताहारे दढचरिते एगंतरए मोक्खभावपडिवन्ने अट्ठविहकम्मगंठिं निज्जरेइ ॥ सू० ॥ ३१ ॥ छाया - विविक्तशयनासनतया खलु भदन्त ! जीवः किं जनयति ? । विविक्त शनयासनतया खलु चारित्रगुप्तिं जनयति । चारित्रगुप्तश्च खलु जीवः विविक्ताहारो ―――― एक - रागद्वेष रहित होता है तथा धर्मध्यान में ही एकनिष्ठ रहता है । रात दिन - सर्वदा - उसका एक यही प्रबल प्रयत्न रहता है कि वह बाहिरी पदार्थों के साथ किसी भी तरह ममत्वसे न बंधने पावे । इस तरह प्रति बंध रहित होकर यह मासकल्प आदिरूप उद्यत विहार से विचरता है । भावार्थ - मनोज्ञ शब्द विषयों में मानसिक अनासक्ति का नाम अप्रतिबद्धता है । इसके प्रभावसे जीव कभी भी बाहिरी पदार्थों में आसक्त नहीं बन पाता है । जब इसकी परिणति ऐसी हो जाती है तो उसको पदार्थ विषयक रागद्वेष आकुल व्याकुल नहीं करते हैं । एकाग्रचित्त बन कर रातदिन यह अपने कर्तव्यपालनमें एकनिष्ठ रहता है । तथा मासकल्प आदि रूप उद्यत विहारसे विचरण करते हुए उसको फिर किसी भी प्रकार की बाधा नहीं सताती है ॥ ३० ॥ અનેલ જીવ રાગદ્વેષ રહિત અને છે. તથા ધર્મધ્યાનમાં જ એકનિષ્ઠ રહે છે. રાત અને દિવસ તેના સદા એકજ પ્રમળ પ્રયત્ન રહે છે કે, તે બહુારના પદાર્થોની સાથે કાઈ પણ રીતે મમત્વથી ન બંધાઇ જાય. આ પ્રમાણે પ્રતિમ ધ રહિત થઈને એ માસકલ્પ આરૂિપ ઉદ્યન વિહારથી વિચરે છે ભાવા —મનાજ્ઞ શબ્દ આદિ વિષયામાં માનસિક અનાસક્તિનું નામ અપ્રતિબદ્ધતા છે. આના પ્રભાવથી જીવ કદી પણ બહારના પદાર્થમાં આસક્ત બનતા નથી. જ્યારે એની પરિણતિ એવી ખની જાય છે તે પછી તેને પદાર્થ વિષયક રાગદ્વેષ આકુળ વ્યાકુળ કરી શકતા નથી. એકાગ્રચિત્ત બનીને રાત દિવસ એ પેાતાના કર્તવ્ય પાલનમાં એકનિષ્ઠ બની રહે છે તથા માસક આરૂિપ ઉદ્યત વિહારથી વિચરણ કરતાં તેને ફોઈ પણ પ્રકારની ખાધા સતાવી શકતી નથી. ।।૩૦। उत्तराध्ययन सूत्र : ४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy