SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ उत्तराध्ययनसूत्रे अनुप्रेक्षावान् धर्मकथामपि करोतीति त्रयोविंशतितमां तामाहमूलम्-धम्मकहाए णं भंते ! जीवे कि जणेइ । धम्मकहाए णं निज्जरं जणेइ । धम्मकहाएणं पवयणं पभावेइ। पवयणपभावएणं जीवे आगमिस्सभदत्ताए कम्मं निबंधइ॥सू०२३॥ ___ छाया-धर्मकथया खलु भदन्त ! जीवः किं जनयति १ । धर्मकथया खल्लु निर्जरां जनयति । धर्मकथया खलु प्रवचनं प्रभावयति प्रवचनप्रभावकः खलु जीवः आगमिष्यद् भद्रतया कर्म निबध्नाति ॥ २३ ॥ अनुप्रेक्षाका यह अपूर्व प्रभाव है कि इसके बल पर जीव आयु कर्मके सिवाय शेष कर्मों का गाढ बंधन बद्ध प्रकृतियोंको शिथिल बंधनबद्ध कर देता है । दीर्घकालकी स्थितिवाली प्रकृतियोंको अल्पकालकी स्थितिमें लाकर रख देता है। जिन प्रकृतियोंका उदय तीव्ररूपमें आनेवाला हो उनको मन्दरूप उदयमें परिणमा देता है । प्रकृतिबंध, प्रदेशबंध, स्थिति बंध एवं अनुभागबंध, इन चार प्रकारके अशुभ बंधोको शुभ बंधरूप कर देता है । " आयुवर्ज" पाठ सूत्रकारने इसलिये रखा है कि जीच को आयु कर्मका बंध एकबार ही अन्तमुहूर्तकालमें एकभव में ही होता है। असातावेदनीय आदि अशुभ प्रकृतियोंका बार २ बंध जीवको नहीं होता है । तथा ऐसे जीवका यह अनादि अनंतरूप संसार शीघ्र ही नष्ट होता है । अर्थात् वह जीव संसारको सुखपूर्वक पार कर देता है ॥२२॥ अनुप्रेक्षावाला धर्मकथा भी करता है सो तेईसवे बोलमें धर्मकथाका અપૂર્વ પ્રભાવ છે કે, એના બળ ઉપર જીવ આયુકર્મ સિવાય શેષકર્મોના ગાઢ બંધનોથી બંધાયેલ પ્રકૃતિનાં બંધનને ઢીલાં બનાવી દે છે. દીર્ઘકાળની સ્થિતિ વાળી પ્રકૃતિને અલ્પકાળની સ્થિતિમાં લાવીને રાખી દે છે. જે પ્રકૃતિનો ઉદય તીવ્રરૂપમાં આવવાવાળો હોય તેને મંદરૂપ ઉદયમાં પરિણમાવી દે છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ આવા ચાર પ્રકારના अशुभम धान शुभम ३५ ४॥ हे छ. “ आयुवर्ज" ५४ सूत्रधारे । भाट રાખેલ છે કે, જીવને આયુકમને બંધ એકવાર જ અંતમુહૂર્ત કાળમાં એક ભાવમાં જ થાય છે. અસાતા વેદનીય આદિ અશુભ પ્રકૃતિને બંધ જીવને વારંવાર થતું નથી. તથા એવા જીવને આ અનાદિ અનંતરૂપ સંસાર ઘણીજ ઝડપથી નષ્ટ થઈ જાય છે. અર્થાત એ જીવ સંસારને સુખપૂર્વક પાર કરી જાય છે. ૨૨ અનુપ્રેક્ષાવાળા ધર્મકથા પણ કરે છે, જેથી તેવીસમાં બેલમાં એ ધર્મકથા उत्तराध्ययन सूत्र :४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy