SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ उत्तराध्ययनसूत्रे गुरुशुश्रूषां कुर्वतोऽप्यतिचारसंभवे आलोचना कर्तव्या, इत्यतपश्चमभेदस्वरूपातामाह मूलम्-आलोयणयाए णं भंते ! जीवे किं जणयइ ? आलो. यणयाए णं मायानियाणमिच्छादंसणसल्लाणंमोक्खमग्गविग्घाणं अणंतसंसारबंद्धणाणं उद्धरणं करेइ । उज्जुभावं च जणयइ । उज्जुभावपडिवन्ने य णं जीवे अमाई इत्थीवेयं नपुंसगवेयं च न बंधइ । पुत्वबद्धं च णं निज्जरेइ ॥ सू०५॥ आशातना दोषका भागी होना पड़ता है। आशातना दोषके प्रभावसे जीवको नरक और तिर्यंचगतिमें जाकर दुःख भोगने पड़ते हैं। तथा यदि मनुष्य गतिमें भी जन्म हो जावे तो उससो म्लेच्छ आदिरूप नीच कुलोंमें जन्म धारण करना पड़ता है । देवगतिमें भी किल्बिषिक जातिके देवोंमें जन्म लेना पड़ता है । अतः वह आशातना दोषोंसे सदा बचा रहता है। गुर्वादिजनोंके गुण प्रकाशन करना, उनकी भक्ति करना, बहुमान करना यही वह उचित समझता है। अतः इसके प्रभावसे देवादि सुगतियोंमें वह जन्म लेता है ॥ तथा सिद्धिगतिको सुधारनेकी चेष्टामें निरत रहा करता है । सम्यग्दशन आदि जो सिध्धिगतिके मार्ग है उन्हें सदा संभालता रहता है । इसी लिये यह जीव प्रशस्त एवं विनय मूलक समस्त कार्यों को करता हुआ अन्य बहुतसे जीवोंको भी अपने जीवनकालमें इस धर्ममें लगा जाता है ॥ ४ ॥ કેમકે, તે જાણે છે કે, આમ કરવાથી આશાતના દેષના ભાગી થવું પડે છે. આશાતના દેષના પ્રભાવથી જીવને નરક અને તિર્યંચ ગતિમાં જઈને દુઃખ ભેગવવા પડે છે. તથા કદાચ જે મનુષ્ય ગતિમાં જન્મ થઈ જાય તો તેને મ્યુચ્છ આદિરૂપ નીચ કુળમાં જન્મ લે પડે છે, દેવ ગતિમાં પણ કિલિવષિક જાતીના દેવામાં જન્મ લેવો પડે છે. આથી તે આશાતનાના દોથી સદા બચતા રહે છે. ગુરુ આદિના ગુણોનું પ્રકાશન કરવું, એમની ભક્તિ કરવી, બહુમાન કરવું, એજ તે ઉચિત માને છે. આથી એના પ્રભાવને કારણે દેવાદિ સગતિઓમાં તે જન્મ લે છે. તથા સિદ્ધિગતિને સુધારવાની ચેષ્ટામાં નિરત રહ્યા કરે છે. સમ્યગ્દર્શન આદિ જે સદ્ગતિના માર્ગ છે. એને સદા સંભાળતા રહે છે. આ કારણે જીવ પ્રશસ્ત અને વિનયપૂર્વક સઘળા કાર્યોને કરવા ઉપરાંત બીજા ઘણું જીને પણ પોતાના જીવન કાળમાં આ ધર્મમાં લગાડી જાય છે. એક उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy