SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २९ धर्मश्रद्धावर्णनम् ४ २०७ धर्मश्रद्धैव सकलकल्याणमूलकारणमिति भावः । ननु पूर्वमपि संवेगफलप्रदर्शने धर्मश्रद्धायास्तत्फलस्य च प्ररूपणा कृतैव किं पुनधर्मश्रद्धायाः फलप्रदर्शनं तथा सति पुनरुक्तिदोषोऽप्यापततीति चेत् , उच्यतेपूर्व संवेगफलत्वेन धर्मश्रद्धायाः कथनम् , इह तु स्वातन्त्र्येण धर्मश्रद्धायाः फल प्रदर्शनमिति न पुनरुक्ति दोषावकाशः ॥ ३॥ राज्यार्थिवपि राज्यदः किमपरं नानाविकल्पैर्नृणां, तत् किं यन्न ददाति, किंच तनुते स्वर्गापवर्गावपि ॥१॥ धर्म की महिमा ही कुछ ऐसी है जो अपने सेवन करनेवाले व्यक्तियोंको यदि वे धनके इच्छुक हैं तो उनको धनकी अपारराशि देता है, यदि वे कामार्थी हैं तो उनकी इच्छित समस्त अभिलाषाएँ पूर्ण करता है, वे यदि सौभाग्यके अभिलाषी है तो उनके सौभाग्यको चमकाता है, यदि वे पुत्रार्थी हैं तो सर्वोत्तम पुत्र देता है, यदि वे राज्यके अभिलाषी हैं तो उनको राज्य देता हैं। ज्यादा क्या कहा जाय-संसारमें ऐसी कोई भी शुभ वस्तु नहीं है जो धर्मसे नहीं मिल सकती हो । स्वर्ग और मोक्षकी प्राप्ति भी जीवको इसी एक धर्मके प्रभावसे होती है ॥१॥ भावार्थ--यहाँ ऐसी आशंका नहीं करनी चाहिये कि " संवेगका फल प्रदर्शित करते समय सूत्रकारने पहिले ही धर्मकी श्रद्धा और उसके फलकी प्ररूपणा करदी है अब दुबारा धर्मश्रद्धाके फलको प्रदर्शित करनेसे राज्यार्थिष्वपि राज्यदः, किम परं नाना विकल्पै नृणां,, तत् कि यन्न ददाति, किंच तनुते स्वर्गापवर्गावपि ॥१॥ ધમને મહિમા જ એ છે કે, તેનું સેવન કરનાર વ્યક્તિઓમાંની કેઈ જે ધનની ઈચ્છા ધરાવનાર હોય તો એને ધનની અપાર રાશી આપે છે જે એ કર્માથી હોય તો એણે ઈઝેલી સઘળી અભિલાષાઓ પૂર્ણ કરે છે. જે તે સૌભાગ્યના અભિલાષી હોય તે તેના સૌભાગ્યને ચમકાવે છે. જે પુત્રની અભિલાષાવાળે હોય તે તેને સર્વોત્તમ પુત્ર આપે છે, અથવા તે જે રાજ્યના અભિલાષી હોય તેને રાજ્ય આપે છે. વધારે શું કહેવામાં આવે સંસારમાં એવી કોઈ પણ વસ્તુ નથી કે, જે ધર્મથી મળી ન શકતિ હોય. સ્વર્ગ અને माक्षनी प्राति पर अपने मा धर्मना प्रभावथी । थाय छे. ॥ २ ॥ ભાવાર્થઅહીં એવી આશંકા ન કરવી જોઈએ કે, સંવેગનું ફળ પ્રદર્શિત કરતી વખતે સૂત્રકારે પહેલાં જ ધર્મની શ્રદ્ધા અને એના ફળની પ્રરૂપણ કરી દીધેલ છે. બીજી વખત ધર્મશ્રદ્ધાના ફળને પ્રદર્શિત કરવાથી उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy