SearchBrowseAboutContactDonate
Page Preview
Page 989
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २४ अष्टप्रवचनमातृवर्णनम् ९७७ क्षेत्रत: क्षेत्रमाश्रित्य यतना तु युगमात्र='झमा शत भाषा सिद्ध+माण क्षेत्रं प्रेक्षतेति । कालतः कालमाश्रित्य यतना या द रीयत-यावन्तं काल गच्छेत्तावकालप्रमाणा । अर्थात मुनयो दि से लोवर सताया गच्छाम, रात्री तु मयादितभूमौ प्रमाज्ये यतनया गच्छन्ति । च-पुनः भावतःभावमान्य यतनाउपयुक्तः दत्तावधानो यद् येत= गच्छेदित । जात्रोपमर्दनभिया दत्तावधाना यन्मुनयश्चरन्ति, तने पर भारतो यतना बोद्धव्या। इत्येवं चतुर्विधा यतना बोदव्या उसी चार प्रकार की यतना का स्वरूप कहते हैं-'दव्यओ' इत्यादि । द्रव्य का अपेक्षा पतना का स्वरूप चक्षु द्वारा गन्तव्य मार्ग का निरीक्षण करना है। क्यों की जबतक मागे अच्छी तरह नहीं देखा जायेगा तबतक वहा पर बीन्द्रियादि जीवों का रक्षण कैसे हो सकेगा, अतः मार्ग में चलते हुए साधु को जीवों का निरीक्षण करते चलना चाहिये यही द्रव्य यतना का स्वरूप है ।१। कितने मार्ग का निरीक्षण कते हए साधु को आगे बढते रहना चाहिये यह बात क्षेत्र यतना से स्पष्ट की गई है। यह यतना यह कहती है कि आगे का दूसरा प्रमाण मार्ग देखते २ साधु का गमन करना चाहिये ।२। कालयतना यह कहती है कि मुनियों को दिवस में देखकर यतना पूर्वक चलना चाहिये। यदि गत्रि में प्रस्रवण आदि के लिये जाना पडे तो भूमि की मर्यादा कर लेनी चाहिये और उसी भूमि में यतना से प्रमार्जन [पूंजते] करते जाना चाहिये । जीवों के उपमर्दन के भय से जो मुनि उपयोगसहित होकर चलते है यही उनकी भाव की अपेक्षा यतना हैं ॥७॥ थे यार प्रा२नी यतनाना २५३५ने वामां आवे छ-"दनओ" त्यादि ! દ્રવ્યની અપેક્ષા યતનાનું સ્વરૂપ અખોથી આવવા જવાના માર્ગનું નિરીક્ષણ કરવું એ છે. કેમકે, જયા સુધી માર્ગ સારી રીતે જોવામાં ન આવે ત્યાં સુધી ત્યાં દ્વિ ઈદ્રિયાદી જીવેનું રક્ષણ કઈ રીતે થઈ શકે, ? આથી માર્ગમાં ચાલતા સાધુએ જીનું રક્ષણ કરીને ચાલવું જોઈએ આજ દ્રવ્ય યતનાનું સ્વરૂપ છે. તો કેટલા માર્ગનું નિરીક્ષણ કરતાં સાધુએ આગળ વધવું જોઈએ આ વાત ક્ષેત્ર યતનાથી સ્પષ્ટ કરવામાં આવેલ છે. એ વતન એવું બતાવે છે કે, આગળના ઝુરા પ્રમાણ માટે જોતાં જોતાં સાધુએ ગમન કરવું જોઈએ. પરત કાળ યતના એ બતાવે છે કે, મુનિએ દિવસમાં જઇને યતના પૂર્વક ચાલવું જોઈએ. કદાચ રાત્રિમાં પ્રવિણ આદિના માટે જવું પડે તે ભૂમિની મર્યાદા કરી લેવી જોઈએ અને એ ભૂમિમાં યતનાથી પ્રભાજન કરતાં જવું જોઈએ. જીના ઉપમનના ભયથી જે મુનિ ઉપયોગ સહિત થઈને ચાલે છે, એ તેની ભાવની અપેક્ષા યતના છે. છા ૧૨૩ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy