SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ ८५३ % D प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् (अथ नवमो देवभवः) ततः स दशमे प्राणते स्वर्गे महामभबिमाने विंशतिसागरोपमायुष्कोदेवो भूत्वा समुत्पन्नः। स सिंहः कालान्तरे मृतश्चतुर्थनरके दशसागरोपमाघुष्को नारको भूत्वाऽत्यन्तासह्ययातनामनुभूतवान् । तत उद्वृत्तस्तिर्यग्योनिषु भूरिशो भ्रमन् कापि ग्रामे द्विजपुत्रत्वेन समुत्पन्नः । तस्य जन्मानन्तरं तन्मातापित्राद्याः सर्वेऽपि स्वजना मृताः। ततस्तद् ग्रामवासिनो लोकाः कृपयाऽन्नादिदानस्तं जीवयसिंहने उछलकर उन पर प्रहार किया। उनके शरीर से उसने मांस नोंच लिया अतः उनका समस्त शरीर खून से लथपथ हो गया । ऐसी अवस्था में भी मुनिराजने अपना शुभ ध्यान नहीं छोडा ओर विनश्वर इस शरीर का परित्याग किया। ॥ यह आठवां भव है। नववां देवभव वह सुवर्णबाहु मुनिराज का जीव दशवें स्वर्ग में महाप्रभविमान में वीससागर की आयुवाले देव की पर्याय में उत्पन्न हुवा। तथा वह सिंह भी कालान्तर में मरकर चौथे नरक में दससागर की आयुका धारक नारको हुआ। वहां वह नरक की असह्य यातनाओं का भोगता रहा । जब इसकी वहाँकी आयु समाप्त हो चुकी तब वह वहां से निकलकर तिर्यच योनि में बार २ जन्म मरण करता हुआ अन्त में किसी ग्राम में ब्राह्मण के पुत्रपने उत्पन्न हुआ। इसके उत्पन्न होते ही मातापिता आदि समस्त स्वजन मर गये । पालक के अभाव में ग्रामवासियोंने अन्नादिक देकर સિંહે ઉછળીને તેમના ઉપર પ્રહાર કર્યો. અને તેમના શરીરમાંના માંસને લચી લીધું. આથી તેમનું સઘળું શરીર લોહીથી લથબથ થઈ ગયું. આવી અવસ્થામાં પણ મુનિરાજે પિતાનું શુભધ્યાન છેડયું નહીં. અને વિનશ્વર એવા શરીરને પરિત્યાગ કરી દીધે. આ આઠમે ભવ થયે નવમે દેવભવ આ પ્રકારનો છે– એ સુવર્ણબાહુ મુનિરાજને જીવ દસમા સ્વર્ગમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરની આયુવાળા દેવની પર્યાયમાં ઉત્પન્ન થયે. તથા એ સિંહ પણ કાળાન્તરમાં મરીને ચોથા નરકમાં દસ સાગરની આયુ ધારક નારકી બન્યું. અને ત્યાં તે નરકની અસહ્ય યાતનાઓ ભગવતે રહ્યો જ્યારે તેની આયુ સમાપ્ત થઈ ચૂકી ત્યારે તે ત્યાંથી નીકળીને તીર્થં ચ યોનીમાં વારંવાર જન્મ મરણ કરતાં કરતાં અંતમાં કઈ ગામમાં એક બ્રાહ્મણને ત્યાં પુત્રરૂપે ઉત્પન થયે. એના ઉત્પન્ન થતાંની સાથે જમાતા उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy