SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे स चान्यदा गुरोराज्ञया एकाकी अपतिबन्धविहारेण भूमौ विहरन् क्षीरवणाटव्यां क्षीरमहागिरिसमीपे समागतः । तत्र गिरौ भानोरभिमुख कायोत्सर्गेण स शुद्धधीः संस्थितः ।। ___ अथ कुरङ्गकभिल्लजीवोऽपि नरकादुद्वृत्तस्तरिमन्नेव बने सिंहो भूत्वा समु. त्पन्नः । स परिभ्रमन् अकस्मात्कायोत्सर्गेण संस्थितं तं मुनि दृष्टवान् । तं दृष्टैव स सिंहः पूर्वभववैरानुबन्धात्तस्मिन् मुनी समुत्पन्नवैरभावः कोपरशादारक्तनयनो राक्षस इव तं मुनि प्रत्यधावत् । अथ स मुनिराजः सुवर्णवाहुरन्तकमिवापतन्तं त सिंहं दृष्ट्वाऽनशनमकरोत् । सिंहः समुत्प्लत्य प्रहारेणैकेन तस्य मुनेः शरीरा न्मांसानि समाकृष्टवान् । प्रक्षरटुधिरः स मुनिराजः शुभध्यानं कुर्वन् विनश्वरं शरीरं त्यक्तवान् ।। || इत्यष्टमः सुवर्णबाहुभवः ।। एक दिन जब वे गुरुकी आज्ञा लेकर एकाकी अप्रतिबद्धविहार से विहार करते हुए क्षीरवणा नामको अटवी में क्षीरमहागिरि के समीप आ पहुँचे और वहीं पर सूर्य के सामने ध्यान लगाकर कायोत्सर्ग से खडे हुए तब उसी समय कुरङ्गक भिल्लका जीव भी जो नरक से निकल उसी वन में सिंहकी पर्याय से उत्पन्न हवा था, वह चूमता घामता अकस्मात् वहीं पर आ पहुंचा। आते ही उसकी दृष्टि सर्व प्रथम कायोत्सर्ग में स्थित उन मुनिराज पर पडी। दृष्टि पडते ही पूर्वभव के वैर के अनुबंध से उस सिंहने उन मुनि पर आघात करनेका विचार किया। विचार आते ही वह कोपातुर होकर राक्षस की तरह उनकी तरफ दौडा। मुनिराजने यमराज के समान आते हुए उस सिंह को देखा तो उन्होंने उसी समय चार प्रकार के आहार का परित्याग कर अनशन कर लिया। એક દિવસ જ્યારે તેઓ ગુરૂની આજ્ઞા લઈને એકાકી અપ્રતિબદ્ધ વિહારથી વિહાર કરતાં કરતાં ક્ષીરવણા નામની અટવીમાં ક્ષીર મહાગિરિની સમીપમાં પહોંચ્યાં. અને ત્યાં સૂર્યની સામે ધ્યાન લગાવીને કાયોત્સર્ગથી ઉભા રહ્યા હતા ત્યારે કુર, ભીલને જીવ જે નરકમાં નીકળીને એજ વનમાં સિંહની પર્યાયથી ઉત્પન્ન થયેલ હતે. તે રખડતે રખડતે એ સમયે ત્યાં આવી પહોંચ્યો. અને તેની દૃષ્ટિ કાર્યોત્સર્ગમાં સ્થિત એવા મુનિરાજ ઉપર પડી. દષ્ટિ પડતાં જ પૂર્વભવના વેરના સંબંધને લઈ મુનિરાજ ઉપર આક્રમણ કરવાને તેણે વિચાર કર્યો. અને વિચાર આવતાં જ તેનામાં ક્રોધનાં અંકુરો ઉપસી આવ્યાં અને એકદમ ધાતુર બનીને રાક્ષસની જેમ મુનિરાજની તરફ દોટ દીધી. મુનિરાજે યમરાજની જેમ આવતા એ સિંહને જે. એટલે એ સમયે તેમણે ચારે પ્રકારનાં આહારને પરિત્યાગ કરી અનશન કરી લીધું. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy