SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ ____ उत्तराध्ययनसूत्रे क्षणं विश्रम्य हयं गृहीत्वा यावदने गच्छति, तावदेकं तापसाश्रममश्यत् । तत्र प्रविशतो राज्ञो दक्षिणं नेत्रं परिस्फुरति स्म। ततो राज्ञा चिन्तितम्अवश्यमेव ममात्र श्रेयो भविष्यति? इति विचिन्तयन यावत्सोऽग्रे गच्छति, तावत्सख्या सह वृक्षमूले जलं सिञ्चन्तीमेकां तापसकन्यामपश्यत् । तावद्राज्ञोऽनुचरा अपि समागताः। ततोऽनुचरैः सह राजा अाश्रमे प्रविष्टः। सानुचरं राजानं दृष्ट्वा ते उभे तापसकन्ये सम्भ्रान्ते जाते । राजा च सखों पृष्टवान्अस्याश्रमस्य कः कुलपतिः ? का भवती ? इयं भवत्सवी च का ? ततः सा पिलाया। तथा स्वयं भी जल पिया। इसके बाद उस सरोवर के तट पर कुछ क्षण तक विश्राम कर ज्यों ही राजा घोडे को लेकर आगे बढा कि इतने में उसको एक तापसाश्रम दिखलाई पडा। वहां जाकर ज्यों ही यह उस में प्रविष्ट होने वाला था, कि इसी समय इसका दाहिना नेत्र फड़कने लगा। नेत्र के फडकते ही राजाने विचार किया कि नियमतः यहां मुझे श्रेय की प्राप्ति होनेवाली है। इस प्रकार विचार करते २ जैसे ही वह आगे बढ़ रहा था कि इतने में उसको सखीयों के साथ वृक्षोंकी क्यारिओं में जल सींचती हुई एक तापस कन्या दिखलाई दी। इसी समय वहां राजा के अनुचर भी आ पहुंचे। अनुचरों के साथ राजा उस आश्रम में प्रविष्ट हुआ। अनुचरों सहित राजा को देखकर वे दोनों तापस कुमारियां संभ्रान्त जैसी हो गई। राजाने धैर्य बंधाते हुए उसकी सखी से पूछा-इस आश्रम का कुलपति कौन है ? तथा आप लोग कौन है ? यदि गोपनीय जैसी बात न हो तो यह बतलावें कि यह લઈ જઈને પાણી પાયું. અને પોતે પણ પીધું. આ પછી એ સરોવરને કાંઠ થોડા સમય સુધી વિશ્રામ કર્યો. આ પછી રાજા ઘડાને લઈને આગળ વધ્યા ત્યારે તેમની દષ્ટિએ તાપસને એક આશ્રમ પડયો ત્યાં પહોંચીને જ્યારે એણે આશ્રમમાં પ્રવેશ કરવા પગ ઉપાડયો એ સમયે તેનુ ડાબું નેત્ર ફડકવા લાગ્યું. નેત્ર ફડકતાં જ રાજાએ વિચાર કર્યો કે, અહીં મને શ્રેયની પ્રાપ્તિ જરૂર થનાર છે. આ પ્રકારના વિચાર કરતાં કરતાં તે આગળ વધી રહેલ હતે એ સમયે પિતાની સખીઓની સાથે પુષ્પવૃક્ષોની યારીયોને જળ સીંચી રહેલ એક તાપસ કન્યા નજરે પડી. આ સમયે રાજાના સૈનિકે પણ ત્યાં આવી પહેચ્યાં. અનુચરોની સાથે રાજાએ આશ્રમમાં પ્રવેશ કર્યો. અનુચર સહિત રાજાને જોઈને એ બન્ને તાપસ કુમારિકાએને ગભરામણ થઈ રાજાએ તેમને ધય બંધાવતાં એની સખીને પૂછ્યું કે, આ આશ્રમના કુળપતિ કોણ છે તથા આપ લોક કેણ છે ? જે કહેવામાં કાંઈ હરકત उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy