SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् रनेकाभी राजकन्याभिः सह सुवर्णवाहो विवाहमकारयत् तदनु तं राज्यभरोद्वहनाय राजपदे संस्थाप्य स्वयं प्रव्रज्यामग्रहीत् । गृहीतराज्यभार: सुवर्णबाहुर्नीतिपुरस्सरं प्रजाः पालयति स्म । अथान्यदाऽश्ववाक्रीडां कर्त्तुं सैनिकैः सह अश्वान् वान् राजा सुवर्णबाहुः स्वनगरान्निर्गतः । तदा स वक्रशिक्षितेनाश्वनापहृतो हरिणशरण्येऽरण्ये नीतः । तत्रैकं सरोवरं दृष्ट्वा तृषार्त्तोऽश्वः स्वयमेव तस्थौ । ततो राजाऽश्वादवतीर्य तं सरसि नीत्वा जलान्यपाययत् । स्वयमपि जलं पीत्वा सरस्तीरे प्रकार जब बढते २ वह युवावस्था संपन्न हुआ, तब कुलिशबाहु राजाने रूप, शील एवं औदार्य आदि गुणों से युक्त अनेक राजकन्याओं के साथ उसका विवाह कर दिया। पश्चात् राजाने राज्यभार को उद्वहन करने के लायक उसको देखकर अपने समस्त राज्य का भार उसको सोंप दिया और स्वयं मुनि दीक्षा से दीक्षित हो गया। राज्यपद पर प्रतिष्ठित होकर सुवर्णवाहने नीतिपुरस्सर प्रजा का परिपालन अच्छी तरह से किया। एक दिन को बात है कि सुवर्णबाहु राजा अभ्वक्रीडा करने के लिये सैनिकों के साथ घोडे को कूदाता हुआ नगर से बाहिर निकला। उन में एक घोडा ऐसा था जो वक्रशिक्षित था सो उसने इसको हरण कर एक जंगल में लाकर रख दिया । जंगल में मृगों का झुण्ड का झुण्ड फिर रहा था । घोडा चलते २ थक गया था तथा तृषा से भी व्याकुल हो चुका था अतः उस जंगल में आते ही ज्यों ही एक सरोवर देखा तो वह वहां रुक गया । घोडा के रुकते ही राजा उस पर से नीचे उतर गया । और उस घोडा को सरोवर पर ले जाकर पानी પણ કરી લીધા. આ પ્રકારે વધતાં વધતાં તે જ્યારે યુવાવસ્થાએ પહાચ્યા ત્યારે કુલિશબાહુ રાજાએ તેને રૂપગુણથી સપન્ન એવી ઘણી રાજકન્યાએ વિવાહ કરી દોધા. આ પછી રાજ્ય કારેાખાર સભાળવામાં કુશળ જાણીને રાજાએ તેને રાજ્યગાદી સુપ્રદ કરીને પોતે મુનિ દક્ષા ધારણ કરી લીધી. રાજ્યપુરા પોતાના હસ્તક આવતાં સુવર્ણ'બાહુએ ન્યાય નીતિ અનુસારજ પ્રાતું સારી રીતે પાલન કર્યું. એક દિવસની વાત છે કે, સુવણ ખડુ રાજા અધક્રીડા કરવા માટે સૈનિકાની સાથે ઘેાડા ઉપર બેસી નગરની બહાર નીકળ્યા. આમા એક ઘેાડા વક્રશિક્ષિત હતા તેના ઉપર સ્વાર થઈ તેને ફેરવવા લાગતાં ઘેાડે તેને અવળી દિશા તરફ એક ઘાર લઇ ગયા. એ જંગલમાં મૃગેાનાં ઝુંડનાંઝુડ ક્રૂરતાં हता. ઘોડો ચાલતાં ચાલતાં થાકી ગયા હતા અને તરસથી પણ વ્યાકૂળ બની ગયેલા હતા. જ ગલેમાં ચાલતાં ચાલતાં તેણે એક સરેાવર ભાળ્યું જેથી તે ત્યાં ઉભેા રહી ગયા. ઘેાડા ઉભે રહેતાં જ રાજા તેના ઉપરથી નીચે ઉતરી ગયો અને તેને સરાવર પાસે સાથે જંગલમાં उत्तराध्ययन सूत्र : 3 ८४३
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy