SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २३ श्रीगर्श्वनाथचरितनिरूपणम् तस्मिन्नेव समये कोऽपि सार्थस्तत्र समागतः। तस्य सार्थस्याधिपतिरासीत्सागरदत्तनामा श्रेष्ठा । तेन सार्थवाहेन सह स सार्थों मुनिसमीपे समागत्य तं नत्वा तत्समीपे स्थितः। दस्मिन्नेव सारे करेणुकाभिः सहिती मरुभूतिगजो जलविहारार्थ सरसस्तीरे समागतः। स तत्र सरसि जलविहारं कृत्वा जलं पीत्वा करेणुभिः परिवृतः उपरि समागत्य यावदिशः पश्यति, तावत्तरुतले स्थितः स सार्थस्तेनावलोकितः। तं सार्थ दृष्टा क्रोधाध्यातचित्तः स करी त्वरितं यम इव समागतः । कालरूपिणं तं गजे समापतन्तं प्रविलोक्य सर्वेऽपि सार्थस्थिता मनुष्याः स्वप्राणान् रक्षितुमितस्ततः पलायिताः। अरविन्दमुनिस्तु तं बोधाई में विराजे। तब उसी समय एक सार्थ वहां उनके पास आया, इसका अधिपति था सागरदत्त सेठ वह सार्थ मुनिराज को नमन कर एक और बैठ गया। इतने में ही हथिनियों से सहित वह मरुभूति का जीव हाथी भी वहां जल क्रोडा के लिये तालाब के पास आया। वहां उसने स्वेच्छानुसार जल क्रोडा किया तथा मनमाना जल भी पीया। पश्चात हनियों से परिवृत हो कर वह पानी में से निकल कर तट पर आया। आते ही उसने ज्यों ही अपनी दृष्टि ऊँची कर और दृष्टि को इधर उधर दिशाओं की और डाली-तब उसकी निगाह में वृक्ष के नीचे बैठा हुआ सार्थ दिखलाई पड़ा। सार्थ को देखकर क्रोध से अंधा होकर वह हाथी यमराज की तरह इकदम उसपर टूट पडने के लिये उसकी और बडे वेग से बढ गया। अपनी तरफ हाथी को विकरालरूप में आता हुआ देखकर सार्थ के लोग अपना प्राण बचाने के लिये इधर એક વૃક્ષની શીતળ છાયા નીચે બીરાજમાન થયા. આ સમયે એક સાથે ત્યાં તેમની પાસે આવ્યો. એને અધિપતિ હતે સાગરદત્ત શેઠ. એ સાથે મુનિરાજને નમન કરી એક બાજુ બેસી ગયે. એ સમયે હાથણીઓના વૃંદ સાથે મરૂભૂતિને જીવ એ હાથી પણ ત્યાં જળક્રીડા કરવા માટે તળાવની પાસે આવી પહોંચ્યા, ત્યાં તેણે પોતાની ઈચ્છા અનુસાર જળક્રીડા કરી અને મનમાન્યું જળ પણ પીધું. પછી હાથણીથી ઘેરાયેલ એ હાથી પાણીમાંથી નીકળીને બહાર આવ્યું. બહાર નીક ળતાં તેણે પોતાની દૃષ્ટિ ઉંચી કરી અને ચારે તરફ જોવા માંડયું ત્યારે તેની નજર વૃક્ષની નીચે બેઠેલા સાથે ઉપર પડી. સાર્થને જોતાં જ એકાએક તેનામાં ક્રોધ ઉત્પન્ન થયો અને ક્રોધથી આંધળો બનેલ એ હાથી યમરાજની માફક એકદમ એના ઉપર તૂટી પડવા ઘણા જ વેગથી તેના તરફ દેડ. હાથીને વિકરાળરૂપ કરી પોતાના તરફ દેડો આવતે જોઈને સાર્થના માણસે પોતાના જીવને બચાવવા અહીંતહીં નાસી છૂટયા. જ્યારે અર उत्तराध्ययन सूत्र: 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy