SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् ८१७ विकासयन् , दशविधं धर्म समादिशन् दशाऽपि दिशः पुनातिम्म । शंखचक्रा. दिलक्षणस्याम्मोदप्रभस्य दशचापोच्छ्रितस्य तस्य भगवतोऽष्टादशसहस्रसंख्यकाः साधवश्चत्वारिंशत्सहस्रसंख्यकाः साध्व्यः, एकोनसप्ततिसहस्राधिकैकलक्षसंख्यकाः श्रीवकाः षटत्रिंशत्सहस्राधिकलक्षत्रयसंख्यकाः श्राविकाचासन् । केवलज्ञान मासाद्य चतु पञ्चशदिनोनानि सप्तशतवर्षाणि प्रभु वि व्यहरत् । अन्ते च भगवान् रैवत के गिरौ समवसृत्य पञ्चशतसाधुभिः सह मासिकमनशनं कृत्वा विनश्वरमिदं शरीरं परिहाय सिद्धिपदमाप्तवान् । तदा सर्वैः सुरेन्द्र जय जयेति ___अब यहां अवशिष्ट नेमिनाथ प्रभु का चारित्र कहा जाता है, वह इस प्रकार है-- प्रभु नेमिनाथने भूमण्डल पर विहार करते हुए भव्यरूप कमलों को सूर्य की तरह खूब विकसित किया। उत्तम क्षमा आदि दस १० प्रकार के धर्म का उपदेश दिया। अपने विहार से दस दिशाओं को पवित्र किया। प्रभु शंख चक्र आदि लक्षणों के धारक थे। इनके शरीर की कांति मेघ की प्रभा के समान नील थी । शरीर की ऊँचाई दस धनुष की थी। भगवान् के अठारह हजार साधु थे। चालीस हजार साध्वियां थीं। एक कम सित्तर (७०) हजार अधिक एक लाख श्रावक थें। छत्तीस हजार अधिक तीनलाख श्राविकाएँ थीं। केवलज्ञान प्राप्त करके प्रभुने इस भूमण्डलपर चौपन ५४ दिन कम सात सौ ७०० वर्षतक विहार किया। अन्त में रैवतक गिरि पर पधार कर पांच सा साधुओं के साथ एक मास का अनशन करके विनश्वर इस હવે અહીં નેમિનાથ પ્રભુના બાકીના ચરિત્રને કહેવામાં આવે છે તે આ પ્રકારનું છે-- પ્રભુ નેમિનાથ ભૂમંડળ ઉપર વિહાર કરતાં કરતાં ભવ્યરૂપ કમળને સૂર્યના માફક ખૂબ વિકસિત કર્યા. ઉત્તમ ક્ષમા આદિ દસ પ્રકારના ધર્મનો ઉપદેશ આપે. પિતાના વિહારથી દસ દિશાઓને પવિત્ર કરી. પ્રભુ શંખ, ચક્ર, આદિ લ ક્ષણના ધારણ કરનાર હતા. તેમના શરીરની કાંતિ મેઘની પ્રભાના જેવી નમ્બરંગી હતી. શરીરની ઉંચાઈ દસ ધનુષની હતી. ભગવાનને અઢાર હજાર સાધુ હતા. ચ લીસ હજાર સાધ્વીઓ હતી. એક લાખ અને ઓગણોતેર હજાર નવસો ને નવાણુ શ્રાવક હતા. ત્રણ લાખ અને છત્રી સ હજાર શ્રાવિકાઓ હતી. કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પ્રભુએ આ ભૂમંડળ ઉપર સાત વર્ષમાં ફક્ત ચોપન દિવસ ઓછા વિહાર કર્યો. અંતમાં રૈવતક પર્વત ઉપર પધારીને પાંચસે ૫૦૦ સાધુઓની સાથે એક માસનું અનશન १०७ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy