SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् लषन्ति । तिश्चःसर्या अपि वह्निमवेशापेक्षया दुःसहमनुचितं वान्ताशनमेव मन्यन्ते तस्मात् हे रथनेमे ! प्रवचनतत्त्वाभिज्ञेन त्वया निःसारतया परित्यक्तस्य विषयस्य पुनःस्वीकारणं न विधेयमिति भावः ॥४२॥ किश्चमूलम्-वित्थु ते जसोकामी, जो तं जीवियकारणा। वंत इच्छंसि आवेडं, से यं ते मरणं भवे ॥४३॥ परन्तु (वंतयं भोनं नेच्छंति-वान्तकं भोनुं न इच्छन्ति) उगले हुए जहर को नहीं चूसते हैं। भावार्थ--नाग दो प्रकार के होते हैं ? एक गन्धन और दूसरे अगन्धन । जो मंत्रादिक के प्रयोग से डंक प्रदेश में रहे हुए अग्ने उगले हुए जहर को चूम लेते हैं वे गंधन हैं। तथा अगन्धन वे नाग होते हैं जो अपने द्वारा काटे गये प्रदेश से जहर को नहीं चूमते हैं, चाहे ये अग्नि में जलकर भले मर जावें परन्तु उगला हुआ जहर पुनः चूसना इनको सर्वथा अनुचित होता है। अतः राजुल इस दृष्टान्त द्वारा स्थनेमि से कह रही है कि जब तिर्यश्चों की ऐसी हालत है तो तुम क्यों उगले हुए विषयों को पुनः चूसने के संकल्प से उनसे भी नीचे बनना चाहते हो । तुमने पहिले प्रवचन के तत्त्वों को भलीभांति जानकर निःसार समझकर ही तो इन विषयों का परित्याग करदिया है-अब पुनः वान्त को चाटने की क्यों अभिलाषा करते हो ॥४२॥ प्रस्कंदन्ति प्रवेश ४२री तय ६. ५२ तु बतयं भोत्तुं नेच्छन्ति-धान्तकं भोक्तुं न इच्छन्नि ઓકેલા ઝહેરને ચૂકતા નથી. ભાવાર્થ-નાગ બે પ્રકારના હોય છે એક ગધન અને બીજા અગધન જે મંત્ર દિકના પ્રયોગથી પતે એકલા ઝહેરને ચૂસી લે છે તે ગંધન છે. તથા અગત્ત્વની એ નાગ હોય છે જે તે ઓકેલા ઝહેરને પાછું ચૂસતા નથી. ચાહે તે અગ્નિમાં બળીને ભલે મરી જાય પરંતુ એકલું ઝહેર પાછું ચૂસવું એ એમને માટે શકય નથી હોતું આ પ્રકારના દૃષ્ટાંત દ્વારા રાજુલ મિને કહી રહી છે કે, તિયાની એવી હાલત છે તે તમે શા માટે આ કેલા વિષયને ફરીથી ચૂસવાના સંકલ્પથી એનાથી પણ નીચે ઉતરવા ચાહે છે. તમે પહેલાં પ્રવચનના તને સારી રીતે સમજીને નિઃસાર જાણ્યા પછી આ વિષયેનો પરિયાગ કરી દીધું છે. હવે પાછું ઓકેલું ચાટવાની અભિલાષા શા માટે કરી રહ્યા છે ? i૪રા उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy