SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ७२१ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् इतश्च भगवानरिष्टनेमिच्छमस्थावस्थायां ग्रामादिषु विहरमाणश्चतुष्पञ्चाशत दिनान्यतिवाह्य पश्चपञ्चाशत्तमे दिवसे पुनरपिरैवतकपर्वतमारुह्याष्टमतपः कृत्वा ध्यानस्थः केवलज्ञानमानपान् । तदा कम्पितासनाः सर्वे देवेन्द्रा देवैः सह तत्र समागताः । ममागतेस्तैर्देवैर्निर्मिते सुशोभिने समवसरणे समुपविश्य भगवानरिष्टनेमिर्देशनां दातुमारेभे। वनपाल मुखात्मभोर्ज्ञानोत्पत्तिसमाचारं श्रुत्वा बल. राम-श्रीकृष्णौ समुद्रविजयादयो दशास्तिथाऽन्येपि बहवो यादवाः, रैवतक होकर वह वापिस अपने घर पर लौट आया। इस प्रकार विशुद्धभावना संपन्न बनी हुई राजीमतीने घर में रहने तक का अपना समय विविध प्रकार की तपस्याओं की आराधना करने में हो व्यतीत किया। विशुद्ध तपस्याओं के अनुष्ठान से उसका समय भी घर में रहते हुए मुखपूर्वक व्यतीत होने लगा। उधर भगवान् अरिष्टनेमि छद्मस्थावस्था में चौपन ५४ दिन तक रहे और इसी अवस्था में उन्होंने ग्रामानुग्राम विहार किया। परन्तु पचपन २५ वें दिन वे पुनः रैवतक पर्वत पर आये और वहां उन्होंने अट्ठमतप करके ध्यानस्थ होकर केवलज्ञान प्राप्त किया। भगवान् को केवलज्ञान होते हो इन्द्रों के आसन कम्पायमान हुए, सो भगवान् को केवलज्ञान की प्राप्ति जानकर समस्त इन्द्र देवों के साथ २ वहांपर आकर एकत्रित हो गये। देवोंने यहां भगवान के समवसरण की रचना की। भगवान्ने धार्मिकदेशमा देना प्रारंभ किया। वनपाल के मुख से प्रभु को केवलज्ञान उत्पन्न हुआ जानकर बलराम श्रीकृष्ण एवं समुद्र विजय आदि यादव तथा और તે પિતાના ઘેર ચાલી ગયે. આ પ્રકારની વિશુદ્ધ ભાવનાવાળી બનેલ રાજમતી જ્યાં સુધી ઘરમાં રહી ત્યાં સુધી વિવિધ પ્રકારની તપસ્યાઓથી તેણે પોતાનો સમય વ્યતીત કર્યો. વિશુદ્ધ તપસ્યાઓના અનુષ્ઠાનથી અને સમય ઘરમાં રહેવા છતા સુખપૂર્વક વ્યતીત થવા લાગ્યા.. આ તરફ નગવાન અરિષ્ટનેમિ છદ્મસ્થાવસ્થામાં ચેપન દિવસ સુધી રહ્યા અને એ અવસ્થામાં તેમણે ગ્રામાનુગ્રામ વિહાર કર્યો. પંચાવનમા દિવસે તે ફરીથી રૈવતક પર્વત ઉપર પાછા ક્યો અને ત્યાં તેમણે અઠ્ઠમતપ કરીને ધ્યાનસ્થ બનીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભગવાનને કેવળજ્ઞાન થતાંજ ઈન્દ્રોના આસન કંપ યમાન બન્યાં. આથી ભગવાનને કેવળની પ્રાપ્તિ જાણીને સઘળા ઈન્દ્ર દેવની સાથે રૈવતક પર્વત ઉપર આવી પહોંચ્યા. દેએ ભગવાનના સમવસરણની રચના કરી. ભગવાને ધાર્મિક દેશના આપવાનો પ્રારંભ કર્યો. વનપળના મુખેથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયાનું જાણુને બલરામ, શ્રીકૃષ્ણ અને સમુદ્રવિજય વગેરે યાદવે તથા બીજા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy