SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ७९० उत्तराध्ययनसूत्रे एवमलोचत्-किमहं शुनकोऽस्मि, यदिदं वमन पिवामि ! सस्मिता राजीमती पाह-किं भवानपीदं जानाति ? स प्राह-बालोऽप्येतज्जानाति, तर्हि नाहं वेनीति शङ्काया अवकाश एव कुतो भवत्या हृदि जातः १ ततः कोपहासाश्लिष्टबदना राजीमती पाह-अये मूढ ! नेमिकृतपरित्यागेन वमनतुल्यां मां भोक्तमिच्छन् भवान् यदि कुक्कुरो न भवसि, तर्हि कोऽसि ? इति भवानेव कथयतु ! एवं तम्या वचनं श्रुत्वा तद्विषयामाशां परित्यज्य स्थनेमिः स्वगृहं गतवान् । ततः सती सा राजीमती विशुद्धं तपस्तप्यमाना सुखेन स्वगृहे स्थिता। इसको पीओ। राजुल की इस बात को सुनकर रथनेमिने कुछ घृणितभाव से ऐसा कहा क्या मैं श्वान हूं जो वमन को चाट्रं-या पीऊँ ? तब सस्मित होकर राजीमतीने उनसे कहा अरे ! क्या आप भी इस बातको जानते हैं ? उसने कहा इसमें जानने की कौनसी बड़ी भारी बात है यह तो एक बाल जन भी जानता है। फिर मैं कैसे न जानूं इस प्रकार के संदेह कोआपके हृदय में स्थान ही कैसे हुआ। रथनेमि के इस प्रकार वचन सुनकर राजीमती को पहिले तो उन पर कोप आया पश्चात् उसको दबाकर वह कुछ हँसकर उनसे कहने लगी-अये मुग्ध ! जब नेमिने मुझे छोड दिया है तो मैं तो वमन तुल्य ही हूं फिर भी आप मुझ वमन को भोगने के अभिलाषी बन रहे हो तब कहो तुम श्वान नहीं हो तो कौन हो । इस प्रकार राजीमती की इस प्रयुक्त युक्ति से सचेत होकर रथनेमिने उसकी प्राप्ति की आशा का परित्याग कर दिया। तथा निश्चिन्त અને કહેવા લાગી કે, તમો આને પી જાઓ. રાજુલથી આ વાતને સાંભળીને રથમિએ કાંઈક ઘણાયુકત ભાવથી કહ્યું કે, શું હું કુતરો છું કે, ઉલટીને ચાટુંપીઈ જાઉં? આથી રાજુલે હસતાં હસતાં કહ્યું કે, શું આપ એ વાતને જાણે છે? રથનેમિએ કહ્યું એમાં જાણવાની શું વાત છે અને તે નાનામાં નાનું બાળક પણ સમજે છે. તે પછી હું કેમ ન જાણતો હોઉં. આ પ્રકારના સંદેહને આપના હદયમાં સ્થાન કેમ મળ્યું ? રથનેમિના આ વચનને સાંભળીને રાજીમતીના દિલમાં પ્રથમ તે તેના પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થયે પરંતુ ક્રોધને દબાવીને હસતાં હસતાં એ કહેવા લાગી કે, અરે મૂઢ. જ્યારે નેમિકુમારે મને છોડી દીધેલ છે ત્યારે એ દૃષ્ટીએ હું ઉલટીના જેવી જ છું. છતાં પણ ઉલટીના જેવી મને આ૫ પિતાની જોગવવાની સામગ્રી જેવી માની અભિલાષા કરી રહેલ છે તે તમે કુતરા જેવા નહીં તે કેવા છો? આ પ્રકારની રામતીની યુકિતયુકત સમજાવટથી રથનેમિના મનમાં લજજા ઉત્પન્ન થઇ અને એ આશાનો તેણે પરિત્યાગ કરી દીધું. અને નિશ્ચિત્ત થઈને ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy