SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ उत्तराध्ययन सूत्रे पर्वते समागत्य यथास्थानं समुपविश्य प्रमोदवारिधितरङ्गाप्यायितहृदया जिनप्रदत्तां देशनां तवन्तः । तथा-प्रसङ्गवशाद्राजीमत्यपि सखीभिः सह समागताः । भगवद्दत्तां देशनां श्रुत्वा बहवो राजानोऽन्ये च बहवो मनुष्याः प्रचुरानार्यश्च प्रतिबुद्धा भगवतः समीपे पत्रजिताः । केचित्तु श्रावकधर्म स्वीकृतवन्तः । तेषु मत्रजितेषु वरदत्ताद्या अष्टादशगणधरा अभवत् । ते भगवदत्तया त्रिपद्या द्वादशाङ्गी कृतवन्तः । रथनेमिरपि भगवतोऽन्तिके प्रत्रजितः । रामकृष्णौ समुद्रविजयादयो दशाह उग्रसेनादयो यादवा राजी मत्यादयो यदुकन्यकाच द्वारकापुरीं प्रतिगताः । प्राप्त केवलज्ञानो भगवानरिष्टनेमिग्रमानुग्रामं विहरन्नन्यदा द्वारकायां समवसृतः । तदा सुमती राजीमती भगवतो देशनां श्रुत्वा सप्तशत संख्यकाभिः सखीभिः सह भगवतोऽन्तिके दीक्षां गृहीतवती । भी अन्य यादवगण रैवतक पर्वतपर आ पहुँचे । तथा प्रसंगवश सखियों के साथ राजीमती भी आई। वे सब हर्षित हृदय होकर प्रभु की देशना सुनने में दत्तचित्त हो गये । प्रभुद्वारा दीगई धर्मदेशना सुनकर अनेक राजा अनेक मनुष्य तथा प्रचुर अनार्य उस समय प्रतिबुद्ध होकर उनके समीप दीक्षा धारण की । कितनेक व्यक्तियोंने प्रभु से श्रावकत्रत अंगीकार किये । जितने प्रत्रजित हुए थे उन्हीं में से वरदत्त आदिक अठारह गणधर हुए । उन्होंने भगवान् की दी हुई त्रिपदो द्वारा द्वादशाङ्गी की रचना की । रथनेमिने भी भगवान् के समीप मुनिदीक्षा स्वीकार की । राम, कृष्ण एवं समुद्रविजय आदि दशाह तथा उग्रसेन आदि यादव एवं राजीमती आदि दुकन्याएँ प्रभु की धर्मदेशना सुनकर वापिस द्वारका आ गई । विहार करते २ केवली नेमिनाथ भगवान् जब फिर द्वारका पधारे उस समय उनकी યાદવગણા રૈવતક પર્વત ઉપર આવી પહોંચ્યા. પ્રસ`ગવશ માજીમતી પણ પેાતાન સખીયેાની સાથે આવેલ હતી. પ્રભુની ધમ દેશનાને હૃષિ ત હૃદયથી સહુ કોઇ સાંભળી રહ્યા હતા. પ્રભુ તરફથી દેવાયેલી ધ દેશના સાંભળીને અનેક રાજાઓ અનેક મનુષ્ય તથા પ્રચુર અનાર્યોએ એ સમયે પ્રતિબુદ્ધ ખનીને તેમની સામે દીક્ષા ધારણ કરી લીધી. કેટલીક વ્યકિતઓએ પ્રભુની સામે શ્રાવક વ્રતનેા અંગીકાર કર્યો, જેટલા પ્રત્રજીત થયા હતા એમનામાંથી વરદત્ત આદિ અઢાર ગણધર થયા. એમણે ભગવાને આપેલ ત્રિપદી દ્વારા દ્વાદશાંગીની રચના કરી. રથનેમિએ પણુ ભગવાનન પાસેથી મુનિદીક્ષા ધારણ કરી. રામ, કૃષ્ણુ અને સમુદ્રવિજય આદિ શાહ તથા ઉગ્રસેન આદિ યાદવ અને રાજીમતી વગેરે યાદવ કન્યાએ પ્રભુની ધમ દેશના સાંભળીને દ્વારકા પાછા ફરી ગયા. વિહાર કરતાં કરતાં ભગવાન નેમિનાથ જયારે દ્વારકાં પહેચ્યા उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy