SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे समधिगतचैतन्या सा दुःश्रवान् दुःखोद्गारोपमान विलापानकरोद-हे नाथ ! अनुरक्तां मां परित्यज्य कथं प्रतिनिवृत्तोऽसि ? त्वादृशो जनो यदि स्वगतमाणामनुरक्तां परित्यजेत् , तदा नु मन्ये महाननर्थः स्यात । यतो लोकव्यवहारो महान्तं जनमनुकृत्य प्रवर्तते । भवन्तमनुप्रत्याऽन्येऽप्येवं करिष्यन्ति । ततो नाम का दशा स्यात्कन्यकाजनानाम । अतोन युज्यते भवतो मत्परित्यागः। महान्तो हि सदोषमप्याश्रितं न त्यजन्ति । अरत्येवात्र निदर्शनं मृगाङ्कः समुद्रश्च । पश्य, स्वस्थ किया। स्वस्थ सी बनकर राजुलने दुःख के उद्गार के समान दुःश्रव विलापों को करना प्रारभ किया-बोली नाथ। अनुरक्त मुझे अचानक ही छोडकर आप क्यों चले गये हैं। यदि आप जैसे समझदार प्राणी भी अपने में अनुरक्तजन का परित्याग कर देते हैं तो यह बडे अनर्थ की बात हो सकती है क्यों कि संसार में बडे लोगों को ही अधिकतर अनुसरण किया जाता है। जब आपने ऐसा किया है तो अन्य जन भी इस तरह करने से अब कब रुक सकेंगे। फिर इस तरह की हालत में कन्याओं की दशा कैसी क्या होगी यह स्वयं समझने की बात है। आप स्वयं अपने मन से पूछिये क्या आपने मुझे छोडकर यह काम अच्छा किया है ? कभी नहीं। आप जैसे विशिष्ट व्यक्तियों को यह कहां तक उचित माना जा सकता है। जिनको स्नके भाग्यने बड़ा बनाया है उनका तो यह कर्तव्य होता है कि वे सदोष भी अपने आश्रितजन का परित्याग नहीं करते हैं। फिर आपने ऐसा क्या समझकर किया है। देखो चन्द्रमा कभी ચિત્તવાળી બનીને દુઃખ ભરેલો વિલાપ કરવા લાગી. તે બેલવા માંડી કે, હે નાથ ! આપ ! કાંઈ પણ કહ્યા સિવાય અચાનક મને છોડીને કેમ ચાલ્યા ગયા? આપના જેવા સમજદાર માણસ પણ પિતાનામાં અનુરકત એવા જનને પરિત્યાગ કરી દે છે તે ઘણાજ આશ્ચર્યની વાત છે કેમકે, આ સંસારમાં ખાસ કરીને મેટા લોકેનું જ બીજા માણસે અનુસરણ કરતા હોય છે. જયારે આપે આવું કર્યું છે તે બીજા લોકો પણ આ પ્રકારનું વર્તન કરવાથી હવે કઈ રીતે રોક ઈ શકે ? પછી આ પ્રકારની હાલતમાં કન્યાઓની કેવી હાલત થશે એને આપે કેમ વિચાર ન કર્યો? આપ પિતેજ આપના મનને પૂછીને વિચારજો કે, આપે છોડીને પાછા ચાલ્યા જવાનું જે કામ કરેલ છે તે વ્યાજબી કરેલ છે? કદી નહીં. આપના જેવી વિશિષ્ઠ વ્યકિતઓ માટે એ કઈ રીતે ઉચિત માની શકાય તેમ છે. જેમને એના ભાગે મોટાઈ આપેલ છે એમનું તે એ કર્તવ્ય થઈ પડે છે કે, તેઓ ભૂલથી પણ પિતાના આશ્રિત જનનો પરિત્યાગ નથી કરતા. તે પછી આપે શું સમજીને આવું કરેલ છે ? उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy